નર્મદાની સામોટ ગ્રુપ શાળામાં વિદ્યાર્થીઓમાં લોકશાહીના મૂલ્યોનો વિકાસ થાય તે હેતુથી યોજાઈ બાળ સાંસદની...
નર્મદા: નર્મદા જિલ્લાની સૌથી વધુ સંખ્યા ધરાવતી એકમાત્ર શાળા એટલે સામોટ ગ્રુપ શાળા.. આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં લોકશાહીના મૂલ્યોનો વિકાસ થાય તે...
ડેડીયાપાડાના આંજણવાઇ ગામમાં કરાઈ આદિવાસી સમાજના રીતરિવાજ મુજબ માટનીયો દેવની પૂજા અર્ચના વિધિ..
ડેડીયાપાડા: આદિવાસી સંસ્કૃતિ અન્ય સંસ્કૃતિ અલગ છે ત્યારે આજરોજ ડેડીયાપાડા તાલુકા કક્ષાએ આંજણવાઇ ગામ ખાતે આદિવાસી સમાજના રીતરિવાજ મુજબ ઉજવાતો તહેવાર નિમિત્તે ખાતે માટનીયો...
‘UCC હટાવો આદિવાસી બચાવો’ ના નારા સાથે ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટી જનમેદની વાળી રેલી...
ડેડિયાપાડા: 'UCC હટાવો આદિવાસી બચાવો' ના નારા સાથે ડેડિયાપાડના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટી જનમેદની સાથે રેલી યોજી ડેડિયાપાડા મામલદાર અધિકારીને કચેરીએ...
ચૈતર વસાવા ભાજપમાં આવે તો વેલકમ છે… કેમ કહ્યું મનસુખ વસાવાએ..
ડેડિયાપાડા: થોડા દિવસો અગાઉ UCC ને લઈને જો આમ આદમી પાર્ટી ભાજપને સમર્થન કરશે તો હું રાજુનામું આપવા પણ ખચકાઈશ નહિ એવું ચૈતર વસાવાએ...
સમાન સિવિલ કોડ (UCC) ને લઇ ચૈતર વસાવાની દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ અને સંદીપ પાઠક...
ડેડિયાપાડા: યુનિફોર્મ સિવિલ કોડ UCC ને લઇ ને આદિવાસી સમાજમાં વિરોધ અને રોષ જોવા મળી રહ્યો છે ત્યારે AAP ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી...
APP પર આદિવાસી સમાજે બહુ વિશ્વાસ મુક્યો હતો.. પણ સંદિપ પાઠકનું યુનિફોર્મ સિવિલ કોડ...
નાંદોદ: ભાજપ સરકાર દ્વારા તાજેતરમા દેશમાં UCC સમાન સિવિલ કોડ ધારો લગાવવાનું કહી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રભારી, રાષ્ટ્રીય મહામંત્રી અને...
મુખ્યમંત્રીને 24 કલાક વીજળી અને નલ સે જળ યોજનાની બત્તર હાલતની વાસ્તવિકતા બતાવતાં સાગબારા...
સાગબારા: બુધવારે બપોરના સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાગબારાના જાવલી ગામમાં રહ્યા હતા અને લોક સંવાદ કર્યો હતો ત્યારે આદિવાસી લોકોએ ગામડાઓમાં જે મુશ્કેલીઓ છે...
ધોધમાર વરસેલા વરસાદના લીધે સરદાર સરોવરમાં પાણીની આવકમાં વધારો.. ડેમની સપાટી 121.54 મીટર
નર્મદા: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે હાલમાં સરદાર સરોવરમાં 22 હજાર કયુસેક પાણી આવી રહ્યુંનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે....
મનસુખ વસાવા: દુનિયાને ઉથલપાથલ કરી નાખું એટલી તાકાત ધરાવું છું, ચૈતર વસાવાની કોઈ હેસિયત...
ભરૂચ: લોક સભી ચુંટણીની ભાજપ તરફથી તૈયારી ચાલુ થઇ ગઈ હોય તેમ મનસુખ વસાવાએ વિરોધીઓ પર પ્રહાર કરતાં નિવેદન આપ્યું છે કે હું નાક...
પ્રેમલગ્નનો કરુણ અંજામ.. ‘તું મને ગમતી નથી, હું બીજી પત્નીને પણ રાખીશ’ કહેતા પત્નીએ...
સાગબારા: 'તું મને ગમતી નથી અને તારી સાથે હવે હું બીજી પત્નીને પણ રાખીશ' તેમ કહેતાં દેવમોગરામાં પ્રેમ લગ્ન કરી જીવન વિતાવતી દક્ષા નામની...
















