વડોદરાનો યુવાન પોઇચા પુલ પરથી મોતની છલાંગ લગાવે તે પહેલાં જ પોલીસે તેને બચાવી...

0
નર્મદા: વડોદરાનો યુવાન પોઇચા પુલ પરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવે તે પહેલાં પોલીસે તેને બચાવી લીધો હતો. લેપટોપની લે-વેચના ધંધામાં ખોટ જતાં...

નાંદોદમાં બોગસ આવકના દાખલા કાઢવાનું કૌભાંડમાં બધા ભાજપના માણસો છે માટે હજુ સુધી પોલીસનો...

0
નાંદોદ: ચૈતર વસાવાએ એક ગંભીર મુદ્દા પર મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં પેરેલલ કાર્યાલય ખોલીને લોકોને...

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે ઘર-લારી તોડાતાં ચૈતર વસાવા લાલઘૂમ, કહ્યું- આ આરપારની લડાઈ છે,...

0
નર્મદા: કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સરોવરના સ્થાનિક અસરગ્રસ્તો વર્ષોથી લારી-ગલ્લા ચલાવી રોજગારી મેળવી રહ્યા હતા. તેમની દુકાનો અને ઘરો પર...

ગરૂડેશ્વર: નર્મદા નદીમાં અર્ધબરેલ મૃતદેહ દેખાતા ચકચાર: અક્તેશ્વર ગામે સ્મશાનઘાટના અભાવે મૃતદેહ સંપૂર્ણ સળગી...

0
ગરૂડેશ્વર: નર્મદા નદીના કિનારે આવેલા અક્તેશ્વર ગામમાં સ્મશાનઘાટની અછતને કારણે ગંભીર સમસ્યા ઉભી થઈ છે. ગરૂડેશ્વર, તિલકવાડા અને નસવાડી તાલુકાના રહેવાસીઓ અંતિમ સંસ્કાર માટે...

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આદિવાસીઓની રોજીરોટી પર બુલડોઝર: અન્યાયનો અવાજ..

0
કેવડીયા: સ્ટેચ્યુ ઓફ યુનિટી, એક એવું સ્મારક જે ભારતની એકતાનું પ્રતીક ગણાય છે, તેની સામે 34 દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે. આ દુકાનો આદિવાસી...

સત્ય પરેશાન હો સકતા હૈ પરાજીત નહીં..એમ કેમ કહ્યું.. સાંસદ મનસુખ વસાવાએ..

0
નાંદોદ: નાંદોદ તાલુકા પંચાયતના નીડર અને બાહોશ તાલુકા વિકાસ અધિકારી સુ.શ્રી અંજલીબેન ચૌધરી જેઓની ખોટા કારણોસર હાલ નાંદોદ તાલુકાથી ચોટીલા ખાતે બદલી કરી દેવામાં...

ઈ-રિક્ષા આદિવાસીઓને આપવાના બહાને કરોડના ભષ્ટ્રાચાર મુદ્દે મનસુખ વસાવા અને ચૈતર વસાવા એક સાથે...

0
ડેડિયાપાડા: ગતરોજ ડેડિયાપાડા તાલુકાના 20 જેટલા ગામોને સ્વચ્છતા માટે ઈ-રિક્ષા વિતરણ કાર્યક્રમમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા અને દેડીયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તાલુકા...

નર્મદાના તિલકવાડામાં બાઈક અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવકોના ઘટના સ્થળે...

નર્મદા: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના દેવલીયા ચાર રસ્તા આગળ ગેંગડીયા નજીક અકસ્માત સર્જાયો છે. ઇકો ગાડી અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ...

6 વર્ષમાં પહેલા કરજણ નદી ઉપરના પુલ બિસ્માર હાલતમાં.. કરી દેવાયો બંધ.. હલકી સામગ્રી...

રાજપીપળા: 6 વર્ષ પહેલા જ બાંધવામાં આવેલ અને પાંચ ગામના લોકોને પાંચ કિ.મીનો ફેરો ન કરવો પડે એવો રાજપીપળાથી રામગઢ કરજણ નદી ઉપરના પુલના...

નર્મદાના તિલકવાડાના રેંગણથી વીરપુર સુધી100 મીટર રસ્તો બનાવવામાં અખાડા…

નર્મદા: નર્મદાના તિલકવાડાના રેંગણ વાસણ થી વીરપુરને જોડતો રસ્તો રેલવે ટ્રેકમાં ગાયબ થઇ ગયો છે. 10 થી વધુ ગામો ની અવર જવર વાળો રસ્તો...