ડેડિયાપાડા-સાગબારામાં માર્ગ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત.. ‘ગ્રામ્ય ભારતના વિકાસ વગર રાષ્ટ્રનો વિકાસ અધૂરો છે.’ મનસુખ...
નર્મદા: ડેડિયાપાડા-સાગબારા તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કુંભખાડી એપ્રોચ રોડ પર માઈનોર બ્રિજનું નિર્માણ અંદાજિત રૂપિયા 2.11 કરોડના ખર્ચે કરવામાં આવશે. આ ઉપરાંત...
દેડિયાપાડાના આપના ધારાસભ્યને કેસને લઇ દેડિયાપાડાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં..પોતાના પરિવારને મળ્યા..
દેડિયાપાડા: દેડિયાપાડાના આપના ધારાસભ્યને ગતરોજ દેડિયાપાડાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે મારામારીના કેસમાં સ્થાનિક અદાલતમાં કેસ દાખલ થયો...
આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર સુપરત કર્યો.. તપાસની માંગ કરી..
નર્મદા: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને મનરેગા યોજનામાં થતા ભ્રષ્ટાચાર અંગે પત્ર સુપરત કર્યો છે.મનરેગા...
ચૈતર વસાવા 63 દિવસના જેલવાસ બાદ વિધાનસભા સત્રમાં હાજરી માટે 3 દિવસના શરતી જામીન...
દેડીયાપાડા: દેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે કોર્ટે ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. ચૈતર વસાવા...
નર્મદા જિલ્લાના હજરપુરા-ભચરવાડા ગામની 1200 એકર જમીન ધોવાઈ.. ખેડૂતો: રાત્રે ઊંઘ પણ નથી આવતી..
નર્મદા: નર્મદા જિલ્લાના કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમના ત્રણ ગેટ 2 મીટર સુધી ખોલવામાં આવ્યા. સાંજે 38,028 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.નર્મદા...
અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ પાસે નદીનું જળસ્તર ભયજનક સપાટીની નજીક 24 ફૂટની, 14 ગામને કરાયા...
અંકલેશ્વર: અંકલેશ્વર નજીક નર્મદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગોલ્ડન બ્રિજ પાસે નદીનું જળસ્તર 24 ફૂટની ભયજનક સપાટીની નજીક પહોંચ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં...
ચૈતર વસાવાને જામીન બાદ શું શું મળી રાહત.. અને શું શરતો રહી યથાવત..
ડેડિયાપાડા: ચૈતર વસાવાએ પોલીસ જાપ્તાનો ખર્ચ લગભગ દોઢ લાખ રૂપિયા થતો હોવાના કારણે પોલીસ સુરક્ષાની શરતમાંથી મુક્તિ માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી જેને...
શાળાનું ગૌરવ: આશ્રમશાળા સામરપાડાના વિદ્યાર્થીઓ કલા મહાકુંભમાં સમગ્ર નર્મદા જિલ્લામાં પ્રથમ..
ડેડિયાપાડા: હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત આશ્રમશાળા સામરપાડા એ કલા મહાકુંભ 2025/26 માં નવદુર્ગા હાઈસ્કૂલ માં જિલ્લા કક્ષાએ લોકનૃત્ય 6 થી 14 વયજૂથ માં...
ચૈતર વસાવાને જામીન તો મળ્યા પણ ! આ શરતોનું કરવું પડશે પાલન..
ડેડિયાપાડા: 2 મહિના અને 3 દિવસના જેલવાસ આખરે આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાના ગુજરાત હાઇકોર્ટે વચગાળાના શરતી જામીન મંજૂર કર્યા છે. આ જામીન તેમને ગુજરાત...
નર્મદા જિલ્લામાં રાજપીપળાની કરજણ નદીમાં ગણેશ વિસર્જન વખતે 25 વર્ષીય યુવક ડૂબ્યો..
નર્મદા: નર્મદા જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન પાણીમાં તણાઈ જતા યુવક ડૂબ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ મુદ્દે માહિતી મળતાની સાથે જ SDRFની ટીમ...
















