વિશ્વ માનવ દૂર વ્યાપાર વિરોધી દિવસ નિમિત્તે એકતાનગર રેલ્વે સ્ટેશન ખાતે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન..
એકતાનગર: 31 જુલાઈ 2025: વિશ્વ માનવ દૂર વ્યાપાર વિરોધી દિવસ નિમિત્તે ગ્રામ વિકાસ ટ્રસ્ટ, જસ્ટ રાઈટ ફોર ચિલ્ડ્રન્સ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા...
રાજપીપલા કેવડિયા કાર્નિવલ-25 અંતર્ગત આયોજિત મોન્સૂન ફેસ્ટિવલ નર્મદાના તીરે, સૂર સમીપે થીમ પર આધારિત...
રાજપીપલા: રાજપીપલા કેવડિયા કાર્નિવલ-25 અંતર્ગત આયોજિત મોન્સૂન ફેસ્ટિવલ નર્મદાના તીરે, સૂર સમીપે થીમ પર આધારિત ભવ્ય સાંસ્કૃતિક સંધ્યાની રમઝટ જામી જેમાં સાંસ્કૃતિક કાર્યકમો સાથે...
રાજપીપળામાં વીજળીના થાંભલામાંથી કરંટ ઉતરતા એક ગાયનું ઘટના સ્થળે જ મોત..
નર્મદા: નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઝરમર વરસાદ પડી રહ્યો છે. આજે વહેલી સવારે રાજપીપળામાં વરસાદ વચ્ચે વડિયા ગ્રામ પંચાયત હેઠળની ગેલેક્સી સોસાયટી પાસે...
PM મોદીના ફોટોગ્રાફ વાળી નોટબુકનું નર્મદા જિલ્લાના ગામે-ગામમાં વિતરણ.. AAP નો વિરોધ: શું કહ્યું...
ડેડીયાપાડા: ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના પ્રમુખ દ્વારા ડેડીયાપાડા વિધાનસભા અને નર્મદા જિલ્લાના ગામે ગામ વડાપ્રધાન મોદીના ફોટોગ્રાફ વાળી નોટબુકનું વિતરણ કાર્યક્રમ દરેક પ્રાથમિક...
ચૈતરભાઈ વસાવા વડોદરા જેલમાંથી ચિઠ્ઠીમાં આદિવાસી લોકો માટે શું મોકલ્યો સંદેશ..
ડેડીયાપાડા: ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે ત્યારે ગતરોજ તેમના ધર્મપત્ની વર્ષાબેન વસાવા આદિવાસી લોકો માટે ચિઠ્ઠીમાં સંદેશ લાવ્યા હતા..ચૈતરભાઈ વસાવા ચિઠ્ઠીમાં લખ્યું હતું કે...
સાગબારા તાલુકાના નાલ- ખોપી ગામે ખેડૂતોના પ્રશ્નોને લઈને ખેડૂતો સાથે મનસુખ વસાવાએ કર્યો સંવાદ..
નર્મદા: આજરોજ સાગબારા તાલુકાના નાલ- ખોપી ગામે ખેડૂતોના પ્રશ્નોને લઈને ખેડૂતો સાથે સંવાદ કર્યો. ઉમરપાડા તાલુકાની રેંજમાં છેલ્લા 25 વર્ષથી જંગલની જમીન ખેડતા ખેડૂતોને...
નર્મદા જિલ્લામાં 31મી ઓક્ટો.એ પીએમ કેવડિયામાં, તૈયારીઓ શરૂ..
નર્મદા: આગામી 31મી ઓકટોમ્બર સરદાર પટેલના જન્મદિને એકતાનગરના આંગણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દર વર્ષે યોજાતી નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય એકતા પરેડ -2025 અંગે...
નેત્રંગથી સાગબારા ને જોડતા નેશનલ હાઈવે 753 બી ઉપર આવેલ ધામણખાડીના પુલ પર ખાડાઓ...
નેત્રંગ: નેત્રંગથી સાગબારા ને જોડતા નેશનલ હાઈવે 753 બી ઉપર ડેડીયાપાડા ખાતે આવેલ ધામણખાડીના પુલ પર વરસાદના કારણે મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય છવાતા તંત્રએએ ખાડાઓ...
આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન મેળવવા હાઇકોર્ટમાં અરજી કરી..
ડેડિયાપાડા: ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ અપશબ્દો બોલવા, માર મારવો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા જેવા ગુના અંતર્ગત ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસ...
નર્મદાના રાજપીપળા નજીક આવેલો ઐતિહાસિક ધોધ બન્યો પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર ..
નર્મદા: ચોમાસા દરમિયાન આ વિસ્તાર કુદરતી સૌંદર્યથી મહેકી ઉઠે છે. ત્યારે રાજપીપળા નજીક આમલેથાથી ત્રણ કિલોમીટર દૂર ખોજલવાસલા પાસે આવેલો ટકારાનો ધોધ પ્રવાસીઓનું આકર્ષણ...
















