ટ્રાયબલ યુનિમાં બિન આદિવાસીઓની નિમણૂક થવાની જાહેરાતને લઈને ડો. અશ્વિન વસાવાની લાલ આંખ.. અન્યાય...

0
ડેડિયાપાડા: જયારે યુનિવર્સિટી બની ત્યારથી લઈને આજ દિન સુધી હક અને અધિકાર માટે અમે લડતા આવ્યા છે આ યુનિવર્સિટીમાં બિન આદિવાસીને વીસી તરીકે મૂકવામાં...

શું રાજપીપળામા પાણી પુરીની લારીઓ ઉપર ઝેરી ચણાનો વપરાશ થઈ રહ્યો છે.. ?

0
રાજપીપળા: તાજેતરમાં રાજપીપળા પબ્લિક ગાર્ડનમાં દાબેલી માંથી જીવડું નીકળવાની ઘટનાથી લારીઓ ઉપર ઉભા ગળે ખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો, આ લારી ઉપર 6...

રાજપીપળા ટીંબાપાડા ગામે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આદિવાસી સમાજને શું આપ્યો નવો મંત્ર.. જાણો

0
રાજપીપળા: રાજપીપળા આદિવાસી સમાજના બાળકોને હાથમાં ભોરિયા અને કાનમાં બાલિયાથી આગળ વધી ઉચ્ચ શિક્ષણના માધ્યમથી હાથમાં બે કલમ અને કાનમાં સ્ટેથોસ્કોપ તરફ પ્રગતિશીલ બનાવવા...

ડેડીયાપાડાના મેડિયાસાગ ગામમાં રોયલ્ટી વગરની બ્લેક ટ્રેપ ભરેલી ત્રણ ટ્રકો ખાણખનીજ વિભાગે ઝડપી.. 45...

0
રાજપીપળા: ડેડીયાપાડા મેડિયાસાગ ગામ પાસે નર્મદા ખાણખનીજ વિભાગ ચેકિંગમાં કરતા હતા ત્યારે થી રોયલ્ટી વગરની બ્લેક ટ્રેપ ભરેલી ત્રણ ટ્રકો ઝડપી પાડી જેમાં સુરતના...

સાગબારાના પાડા ગામની આંગણવાડીના બાંધકામમાં લોલમપોલ.. વીજચોરી કરતી ગ્રામ પંચાયત રંગે હાથ ઝડપાઈ

0
સાગબારા: નર્મદા જિલ્લાના સાગબારામા પાડા ગામની આંગણવાડીના બાંધકામમાં લોલમપોલ...વહીવટીતંત્ર કોની જવાબદારી ONGC ના સી.એ.સાર માંથી બાંધકામ કરે પણ જેની ગુણવત્તા નિરીક્ષણ કરવા માટે જિલ્લા...

રાજપીપળામાં હરિસિધ્ધિ માતાના મંદિર સામે ફૂલહાર, નારિયળના લારી ગલ્લા પર તંત્રની તોડફોડ .. ચૈતર...

0
રાજપીપળા: આજે રાજપીપળા ખાતે હરસિધ્ધિ માતાના મંદિર સામે નગરપાલિકા દ્વારા ફૂલહાર, નાળિયેર, અગરબત્તી જેવી વસ્તુઓ વેચતા લોકોની લારીઓ અને ગલ્લાની તોડફોડ કરીને તેને હટાવી...

ધોળા દિવસે ધારિયાના ઘા મારી ગરુડેશ્વરના વાંસલા ગામના યુવાનની કરપીણ હત્યા.. હત્યારા છુમંતર

0
રાજપીપળા : ગરુડેશ્વર ના વાંસલા ગામ પાસે મુખ્ય માર્ગ પર ધોળા દિવસે બે યુવાનો બાઇક પર આવ્યા અને એક યુવાનને ગાળાના ભાગે ધારિયાના ઉપરા...

થર્ટી ફસ્ટની ઉજવણી માટે દારુ ગુસાડવાની સંભાવનાને લઈને ડેડીયાપાડાના ડુમખલ અને કોકટી ચેકપોસ્ટ ગોઠવાયો...

0
ડેડીયાપાડા: 31 થી ઉજવણી માટે ગુજરાતમાંથી દારૂ વહન કરવા માટે આ રોડનો ઉપયોગ થાય છે જે પોલીસે સાવચેતીના પગલા સ્વરૂપે પસાર થતો દારૂને રોકવા...

માસૂમ બાળકી પર થયેલા દુષ્કર્મ વિરુદ્ધ ભુમલિયા ગામના યુવાનો દ્વારા કેન્ડલ માર્ચ અને શ્રદ્ધાંજલિ...

0
નર્મદા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જીઆઈડીસી વિસ્તારમાં રહેતી 10 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મની હૃદયવિદારક ઘટના સામે સમગ્ર સમાજમાં શોક અને આક્રોશ વ્યાપ્યો છે....

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી એસ. કે. મોદીની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ..

0
નર્મદા: નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર શ્રી એસ. કે. મોદીના અધ્યક્ષસ્થાને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મ જયંતિ નિમિત્તે સુશાસન...