કેવડિયામાં ફરી ત્રણ યુવાનો ચડ્યા મોબાઇલ ટાવર પર, વહીવટીતંત્ર સંવાદના બદલે વિરોધથી બચવાના પ્રયત્નોથી...

0
કેવડિયા: નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ટાવર પર ચડી જવાની ઘટનાઓમાં વધારો થયો છે. સ્થાનિક લોકો પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે લાઇટ...

રાજપીપળા તાલુકાના સાગબારાના ઉમરાણની આંગણવાડીમાં વૃક્ષ ધરાશાયી, એક છાત્ર સહિત 2ને ઇજા..

0
રાજપીપળા: સાગબારાના ઉમરાણ ઉપલા ફળીયાની આંગણવાડી કમ્પાઉન્ડમાં વર્ષો જૂનું વૃક્ષ અચાનક ધરાશાયી થઇ કંપાઉન્ડમાં રહેલાં 8 બાળકો પર પડયું હતું. આંગણવાડી કાર્યકર બહેનની સમયસુચકતાથી...

નર્મદા જિલ્લાના એકતાનગર જંગલ સફારીમાં એસી-કૂલર, સ્પ્રિંકલર અને ફુવારાની વ્યવસ્થા…

0
નર્મદા: નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલા સરદાર પટેલ ઝુઓલોજી પાર્ક જંગલ સફારીમાં ઉનાળાની ગરમીથી પશુ-પક્ષીઓને રાહત આપવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 140 એકરમાં...

નર્મદા જિલ્લામાં કરોડોની ગ્રાંટોનો ખર્ચ છતાં 12 હજાર જેટલા બાળકો કુપોષિત…

0
નર્મદા: પોષણ અભિયાન અંતર્ગત પ્રતિ વર્ષ એપ્રિલ મહિનામાં પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં આ વર્ષે 8 થી 22 એપ્રિલ...

નર્મદા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો ડેડીયાપાડાના પીપલોદ ગામે થયેલ અનડિટેક્ટ મર્ડર કેસ..

0
ડેડીયાપાડા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના પીપલોદ ગામે તા. 15/04/2025ના રોજ રાત્રે9:00થી તા. 16/04/2025ના સવારે 6:00 વાગ્યાની વચ્ચે રમીલાબેન મોતીસીંગભાઇ જેઠીયાભાઇ વસાવા (ઉ.વ. 48)ની અજાણ્યા...

દેડિયાપાડા તાલુકાના પિપલોદ ગામમાં એક ચકચારી ઘટના સામે આવી..

0
નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના પિપલોદ ગામમાં એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં 50 વર્ષીય મહિલા રમિલાબેન પોતાના ઘરના આંગણામાં મૃત હાલતમાં મળી...

નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર દ્વારા આદિવાસી વિસ્તારોમાં જન જાગૃતિ, સ્વચ્છતા અને દીકરીઓના શિક્ષણ...

0
નર્મદા: જિલ્લા, જે આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, ત્યાં શિક્ષણનું સ્તર નીચું હોવા છતાં, સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન માટે નવા પ્રયાસો શરૂ થયા છે....

સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારી પાર્કના પ્રાણીઓ અને પક્ષીઓ માટે ઠંડક પ્રણાલી.. ખાસ આહાર...

0
નર્મદા: અંગ દઝાડતી ગરમીથી ન માત્ર માણસો પરંતુ પ્રાણીઓ પણ પરેશાન છે. આકરી ગરમીની તેમના પર પણ અસર થતી હોય છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ...

કેવડિયા: સ્થાનિક લોકોને ધંધા રોજગાર થી વચિત રાખવા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેની દુકાનો ધૂળ...

0
નર્મદા: નર્મદા જિલ્લામાં આવેલા વિશ્વના સૌથી ઊંચા પ્રતિમા સ્થળ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક બનાવેલી દુકાનો છેલ્લા ત્રણ વર્ષથી ધૂળ ખાતી પડી છે. આ દુકાનો...

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં રોડ પર દીપડો દેખાયો.. પર્યટકો અને સ્થાનિકોમાં ડરનો માહોલ..

0
નર્મદા: નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલા આરોગ્ય વન નજીક દીપડો જોવા મળ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે....