આદિવાસી મંત્રી નરેશ પટેલ પર ચૈતર વસાવાના પ્રહાર, જાણો.. શું કહ્યું..

0
નર્મદા: રાજકારણમાં ફાયરબ્રાન્ડ નેતા તરીકે ઉભરી આવેલા આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ નવા આદિજાતિ મંત્રી અને ગણદેવીના આદિવાસી નરેશ પટેલ પર કમોસમી વરસાદમાં બોળાઈ ગયેલા...

કેવડિયામાં 367.25 કરોડના ખર્ચે ફરી શું બનવા જઈ રહ્યું છે જેનું PM મોદીના હસ્તે...

0
કેવડિયા: રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે એકતા નગર ખાતે મુલાકાત માટે આવનાર છે ત્યારે કેવડિયાના લિંમડી ગામ નજીક 5.5...

કમોસમી વરસાદમાં ડેડીયાપાડામાં તૈયાર પાકને પાણીમાં થયો ગરકાવ; આદિવાસી ખેડૂતો આર્થિક સંકટમાં

0
ડેડીયાપાડા: છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર કમોસમી વરસાદે ડેડીયાપાડા તાલુકામાં ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ગારદા, મંડાળા, ઘાણીખુટ અને ભુત બેડા સહિતના ગામોમાં તૈયાર...

નર્મદા ઘાટ નજીક દુર્ઘટનામાં ત્રણેય મૃતક યુવાનોના પરિવારને કેટલાં લાખની સહાયની જાહેરાત: શું આપી...

0
નર્મદા: ગરુડેશ્વર ખાતે નર્મદા ઘાટ પર ગઇકાલે (27 ઓક્ટોબર) નવીનીકરણની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતાં અક્તેશ્વર ગામના ત્રણ સ્થાનિક શ્રમિકના દીવાલમાં દટાઈ જવાથી મૃત્યુ થયા...

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ભેખડ ધરાશાયી, ત્રણ આદિવાસી શ્રમિકોના મોત.. સ્થાનિક નેતાઓની ચુપકેદી.. શું...

0
કેવડિયા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના વિસ્તારમાં ગોરા ગામ પાસે આવેલા નર્મદા ઘાટ પાસે ભેખડ ધરાશાયી થવાથી ત્રણ આદિવાસી શ્રમિકોના મોત થયા...

કેવડિયા: સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આદિવાસી ખેડૂતોની જમીન પર સંકટ, વળતર વિના જમીન સંપાદન...

0
કેવડિયા: ગુજરાતના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગોરા ગામના આદિવાસી ખેડૂતોની જમીન વહીવટી તંત્ર દ્વારા કોઈપણ વળતર આપ્યા વિના સંપાદન કરવામાં આવી હોવાનો ગંભીર...

‘દીવા તળે અંધારું’ સાબિત કરતી સ્ટેચ્યુ વિસ્તારની આદિવાસી દુર્વસ્થા: નિરંજન વસાવા

0
નર્મદા: નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ ગરુડેશ્વરના ચીનકુવા ધીરખાડી ગામમાં ખેતરમાં કામ કરતા સ્થાનિક લોકો પર વીજળી પડી અને...

ડેડીયાપાડા અને સાગબારા તાલુકા દારૂના અડ્ડાના હબ.. યુવાનોના પીધેલી હાલતમાં દરોજ 2 થી વધુ...

0
ડેડીયાપાડા સાગબારા: કેટલાંક સમયથી ડેડીયાપાડા સાગબારા તાલુકાઓમાં આવેલ ગામોમાં ખુલ્લેઆમ વિદેશી દારૂના અડ્ડાઓ ચાલે છે, આ વિષે પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર આ વિષે અનેક...

આદિવાસી સંસ્કૃતિની વર્ષો જૂની ‘દિવાળી માતા’ની ‘દીવી પૂજા અને મેરમેરીયા’ની પરંપરા આજે પણ નર્મદામાં...

0
નર્મદા: દિવાળી, જે નવા વર્ષની શરૂઆત છે આ તહેવારની ઉજવણી વિવિધ પરંપરાઓ સાથે થાય છે આજે પણ નર્મદા જિલ્લામાં આદિવાસી બહુલ વસ્તી ધરાવતા વિસ્તારમાં...

જો ચૈતર વસાવા આમ આદમી પાર્ટી છોડે તો…આદિવાસી વિસ્તારોમાં AAP હોય ખરું..? અને હોય...

0
ગુજરાત: આમ આદમી પાર્ટી ગુજરાતના adivasi વિસ્તારોમાં પોતાનું સ્થાન બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ કરીને જનસંપર્ક વધારી રહી...