નેત્રંગથી સાગબારા ને જોડતા નેશનલ હાઈવે 753 બી ઉપર આવેલ ધામણખાડીના પુલ પર ખાડાઓ...

0
નેત્રંગ: નેત્રંગથી સાગબારા ને જોડતા નેશનલ હાઈવે 753 બી ઉપર ડેડીયાપાડા ખાતે આવેલ ધામણખાડીના પુલ પર વરસાદના કારણે મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય છવાતા તંત્રએએ ખાડાઓ...

આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન મેળવવા હાઇકોર્ટમાં અરજી કરી..

0
ડેડિયાપાડા: ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ અપશબ્દો બોલવા, માર મારવો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા જેવા ગુના અંતર્ગત ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસ...

નર્મદાના રાજપીપળા નજીક આવેલો ઐતિહાસિક ધોધ બન્યો પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર ..

0
નર્મદા: ચોમાસા દરમિયાન આ વિસ્તાર કુદરતી સૌંદર્યથી મહેકી ઉઠે છે. ત્યારે રાજપીપળા નજીક આમલેથાથી ત્રણ કિલોમીટર દૂર ખોજલવાસલા પાસે આવેલો ટકારાનો ધોધ પ્રવાસીઓનું આકર્ષણ...

નર્મદા જિલ્લાના સ્ટેચ્યૂ ઑફ યુનિટી તરફ જતા મુખ્ય માર્ગ પર મોટા ખાડાઓ પડયા..

0
નર્મદા: નર્મદા જિલ્લામાં વરસાદ બાદ રસ્તાઓની સ્થિતિ કથળી ગઈ છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી તરફ જતા મુખ્ય માર્ગ પર મોટા ખાડાઓ...

રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં ડેપ્યુટી કલેક્ટર ડીસી-1 વિધુબેન ખૈતાન અને કલેક્ટર કચેરીના સ્ટાફે આકસ્મિક તપાસ…

0
રાજપીપલા: રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં ડેપ્યુટી કલેક્ટર ડીસી-1 વિધુબેન ખૈતાન અને કલેક્ટર કચેરીના સ્ટાફે આકસ્મિક તપાસ હાથ ધરી. તેમણે હોસ્પિટલના વિવિધ વોર્ડ અને સ્વચ્છતાનું નિરીક્ષણ...

રાજપીપળાના માંડણ ગામમે સ્ટંટ કરતાં આણંદનો પરિવાર પાણીમાં ફસાયો​​​​​..

0
રાજપીપળા: રાજપીપળામાં કરજણ ડેમના ઉપરવાસના વિસ્તારમાં આવેલું માંડણ ગામ પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. ડુંગરો અને લીલોતરીની વચ્ચે પ્રવાસીઓ બોટિંગની મજા માણતા હોય...

રાજપીપળા વચ્ચે ભંગાર બસોના કારણે બસ સેવા નિષ્ફળ જાય…ભંગાર બસોથી વિદ્યાર્થીઓ અભ્યાસ છોડવા મજબૂર..

0
રાજપીપળા: રાજપીપળા વચ્ચે ભંગાર બસોના કારણે બસ સેવા નિષ્ફળ જાય છે અને ગરીબ વિદ્યાર્થીઓની હાલત કફોડી બને છે વિદ્યાર્થીઓ અભ્યાસ છોડવા પણ મજબૂર બને...

ચૈતર વસાવા કેસમાં મોટો વાળાંક.. ફરિયાદી સંજય વસાવાએ.. શું મૂકી ચૈતર વસાવા સામે મૂકી...

0
ડેડીયાપાડા: આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા સામેના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ સોશિયલ મીડિયા પર એક પત્ર લખીને...

ચૈતર વસાવાને જામીન ન મળે તેનો નર્મદા પોલીસ પુરતો પ્રયાસ કરી રહી છે: આદિવાસી...

0
નર્મદા: હાલમાં આદિવાસી સમાજમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મેળવવામાં વધુ વિલંબ કે ન મળે તેવો પુરતો પ્રયાસ...

ડેડીયાપાડામાં કલમ 144 લાગુ હોવા છતાં ચૈતર વસાવા વિરુદ્ધ ભાજપની રેલી: મંજૂરી પર સવાલો,...

0
ડેડીયાપાડા, નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિસ્તારમાં ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કલમ 144 લાગુ કરવામાં આવી હતી. જોકે, આજે...