સેલવાસ શહેરી વિસ્તારમાં સાંજે ટ્રાફિક સમસ્યા વધી…

0
સેલવાસ: આજરોજ સેલવાસના શહેરી વિસ્તારમાં સાંજના સમયે ટ્રાફિક સમસ્યા વધી ગઈ છે. સેલવાસ શહેરની ફરતેથી પાસ થતા રિંગ રોડ ખરાબ થતા વાહન ચાલકો સેલવાસ...

સેલવાસના કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે લોકો પરેશાન..

0
સેલવાસ: સેલવાસ નગરપાલિકાના કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ ન હોવાના કારણે સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે રસ્તાઓ...

દાનહમાં ડેન્ગ્યુને રોકવા માટે ફ્રાઈડે ડ્રાય ડે અભિયાન હેઠળ મચ્છર ઉત્પત્તિ સ્થળોનો કરાયો નાશ..

0
દાનહ: વરસાદી ઋતુમાં ડેન્ગ્યુના રોગમાં વધારો થતો અટકાવવા દાનહ આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ રોકવા માટે ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત શુક્રવારે આરોગ્ય...

દાનહમાં ભારે વરસાદ બાદ રોડની હાલત ખરાબ.. સામાન્ય લોકો ખરાબ રસ્તાથી ત્રાહિમામ..

0
દાનહ: વર્તમાન સમયમાં દાનહમાં છેલ્લાં કેટલાંક દિવસથી ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો.ભારે વરસાદના કારણે પહેલાથી ખરાબ રસ્તાની હાલત વધુ ખરાબ થતા દાનહની જનતા...

મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી 10 દરવાજા 2 મીટર ખોલવા પડયા… સેલવાસમાં 3.31...

0
સેલવાસ: ગતરોજ મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમના 10 દરવાજા 2 મીટર ખોલવાની નોબત આવી હતી. હાલમાં મધુબન ડેમમાંથી 92 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી...

દાનહમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત.. વૃક્ષો હાઈવે થયા ધરાશયી..

0
દાનહ: ગતરોજ દાનહમાં ગઈકાલથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. ભારે વરસાદના કારણે પીપરિયા સનફાર્મા કંપની પાસે વૃક્ષ પડતા બે...

બેજવાબદાર વહીવટીતંત્ર: સેલવાસ એકદંત સોસાયટી પાસે રાત્રીના અંધારામાં મોપેડ સવાર પડયો ખાડામાં..

0
સેલવાસ: ક્યારેક ક્યારેક વહીવટીતંત્ર બેદરકારીને કારણે સામાન્ય માણસોએ દુઃખ ભોગવવાનો વારો આવતો હોય છે એનું તાજા ઉદાહરણ સેલવાસની એકદંત સોસાયટીમાંથી સામે આવ્યું છે જેમાં...

સેલવાસ નગર પાલિકા વિસ્તારમાં રસ્તા ઉપર રખડતા ઢોરને કારણે રોજ થઈ રહ્યા છે અકસ્માત..

0
સેલવાસ: છેલ્લાં ઘણાં સમયથી સેલવાસ નગર પાલિકા વિસ્તારોમાં વિવિધ સ્થળોએ રખડતા ઢોર જોવા મળી રહ્યાં છે અને તેના કારણે રોજ અકસ્માત થઈ રહ્યા છે...

દાદરા નગર હવેલીના સ્વાતંત્ર્ય સેનાની વસંતરાવ પ્રસારનું અવસાન.. ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સલામી...

સેલવાસ: સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરાવવા પુણેથી આવેલા સ્વાતંત્ર્ય સેનાની વસંતરાવ પ્રસારનું 17મી ઓગસ્ટે મહારાષ્ટ્રના પુનામાં તેમના નિવાસસ્થાને અવસાન થતાં...

દાનહ- દીવ-દમણ- અને ગોવા બાર કાઉન્સિલ કાનૂની 75 સંવિધાન દિવસની ઉજવણી સેલવાસમાં ડો.અબ્દુલ કલામ...

0
સેલવાસ: દાદરા અને નગર હવેલી અને દમણ અને દિવ બાર એસોસિએશનના સહયોગથી મહારાષ્ટ્ર અને ગોવાના બાર કાઉન્સિલ સતત કાનૂની શિક્ષણ કાર્યક્રમ અને 75માં સંવિધાન...