સેલવાસમાં ગટર લાઈનને સેફ્ટી વિના ચેક કરવા ઉતરેલા કામદારોનું કરુણાત્મક મોત

0
સેલવાસ: ગતરોજ સેલવાસ ડોકમરડી ખાતે આહીર ફળિયા સેફ્ટી ઇક્યુપમેન્ટના અભાવે ગટર લાઈન ચકાસવા ઉતારેલા સાળો -બનેવી અને અન્ય એક મિત્ર એમ ત્રણ 3 કામદારોનો...

સેલવાસમાં સાયલી સાંઈધામ તથા સ્મશાન ભૂમિ પર ડેલકર પરિવારની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ

0
સેલવાસ: આજે કોરોના મહામારી વચ્ચે અને ચોમાસાના શરુવાત વરસાદમાં સેલવાસના સાયલી સાંઈધામ પરિસર તથા સ્મશાન ભૂમિ પર કલાબેન ડેલકર અને અભિનવ ડેલકર અધ્યક્ષતામાં આદિવાસી...

સેલવાસના ઉંમરકુઇ બેદુત્ર પાડામાં યોજાયો કોરોના વેક્સીનેશનનો કાર્યક્રમ

0
સેલવાસ: વર્તમાન સમયમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકાર વેક્સીનેશનની પ્રક્રિયા ઝડપી બનાવી રહી છે ત્યારે આજ રોજ સેલવાસના ઉંમરકુઇ બેદુત્ર પાડામાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા...

સેલવાસના કૌચા ગામમાં ફોર વ્હીકલ અને ટુ વ્હીકલ વચ્ચે ગંભીર અકસ્માત

0
સેલવાસ: આજરોજ સેલવાસના કૌચા ગામમાં દૂધનીમાં લગભગ બપોરે ૧૨:૩૦ ના સમયગાળા દરમિયાન આર્ટિકા ગાડી અને ટુ વ્હીકલ વચ્ચે જોરદાર અકસ્માતની ઘટના બનવા પામી હતી...

સંઘપ્રદેશમાં વૃદ્ધ અને વિધવા દિવ્યાંગના પેન્સનની માસિક રકમમાં વૃદ્ધિ કરાઈ

0
દાનહ: ગતરોજ સંઘપ્રદેશમાં વર્તમાન પરિસ્થિતિમાં સામાન્ય લોકોની જરૂરીયાત સમજી ભાજપ સરકાર દ્વારા અહીના સ્થાનિક વૃદ્ધ અને વિધવા દિવ્યાંગના પેન્સનની માસિક રકમમાં વૃદ્ધિ કરાઈ હોવાનું...

૪૫ વર્ષ પહેલા કોંગ્રેસે લાદેલી કટોકટી લોકતંત્રનો કાળા દિવસ હતા: દીપેશ ટંડેલ

0
સેલવાસ: ગતરોજ સંઘપ્રદેશ દાનહ અને દમણ દીવ ભાજપના પ્રદેશની અધ્યક્ષતામાં સેલવાસના અટલ ભવન ખાતે ભાજપે 25 જુન 1975 લોકતંત્ર પર કટોકટીના 45 વર્ષ પૂર્ણ...

અભિનવ ડેલકરે પિતાશ્રી સ્વં મોહન ભાઈ ડેલકારની પુણ્યતિથિએ કર્યું વૃક્ષારોપણ

0
સેલવાસ: આજરોજ દા.ન.હના યુવા નેતા અભિનવ ડેલકરે પોતાના પિતાશ્રી સ્વં મોહન ભાઈ ડેલકારની 4 પુણ્યતિથિને યાદ કરતા સેલવાસના કરાડ ગામના સ્મશાનમા વૃક્ષારોપણ કરી આ...

સેલવાસના રાધા ગામની રાણી દુર્ગાવતી છાત્રાલયમાં બાળકોના હાથે થયું વૃક્ષારોપણ

0
સેલવાસ: આજરોજ સેલવાસના દપાડા ગામમાં પ્રકૃતિને બચાવવાના હેતુ સાથે બાળકોમાં પર્યાવરણની અગત્યતા વિષે જ્ઞાન વિકસીત થાય એવા ઉદ્દેશ સાથે સમાજસેવક શ્રી સંદીપભાઈ તુમડાના સહયોગથી...

કોરોના ગાઈડલાઈન્સ બાજુએ મૂકી સેલવાસના દારૂના બારો પર જોવા મળી લાંબી કતારો

0
સેલવાસ: વર્તમાન સમયમાં કોરોના મહામારીના વાતાવરણમાં કોરોના ગાઈડલાઈન્સને બાજુએ મૂકી દાદારા નગર હવેલી, સેલવાસ અને ખાનવેલમાં દારુ માટેની જોવા મળી રહેલી 400 મીટર જેટલી...

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સેલવાસ દ્વારા સિંદોણી ગામમાં રક્તદાન શિબિરનું આયોજન

0
સેલવાસ: કોરોના મહામારીના સમયમાં રક્તદાનની જરૂરિયાત સમજીને આજરોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સેલવાસા દ્વારા સેલવાસના આદિજાતિ વિસ્તાર ધરાવતાં સિંદોની ગામમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું...