વલસાડ-પારડી કોસ્ટલ હાઇવે પર બાઇક મૂકી યુવકે ક્ષણભરમાં નદીમાં કૂદકો લગાવ્યો..

0
વલસાડ: વલસાડ-પારડી કોસ્ટલ હાઇવે પર પાર નદીના બ્રિજ પરથી એક યુવકે આપઘાત કર્યો છે. યુવક પોતાની બાઇક બ્રિજ પર મૂકી ચાલતા-ચાલતા બ્રિજની વચ્ચે આવ્યો...

વાંસદાના કિલાદ નાનીવઘઈ ખાતે શોર્ટ સર્કિટથી લાગી આગ..ઈકોટુરિઝમ ડોરમેટરીમાં લાગેલી આગથી ચાર લાખનું નુકસાન..

0
નવસારી: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કિલાદ નાનીવઘઈ ખાતે આવેલા ઈકોટુરિઝમ ડોરમેટરી-2માં ગઈકાલે રાત્રે શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટના 7...

ભરૂચમાં સ્માર્ટ મીટરનું બિલ આવ્યુ 83 હજાર..સ્માર્ટ મીટરના મામલે લોકોમાં વિરોધ..

0
ભરૂચ: ભરૂચમાં સ્માર્ટ મીટરના મામલે લોકોમાં વિરોધ જોવા મળી રહયો છે તેવામાં હાજીખાના બજારના બહાદુર વિસ્તારમાં રહેતા એક મકાનમાં મૂકવામાં આવેલા સ્માર્ટ મીટરનું બિલ...

વાપી શહેરમાંથી 38 વર્ષીય પરિણીત મહિલા ગુમ.. વાપી ટાઉન પોલીસ સ્ટેશનને જાણ કરવી..

0
વાપી: વાપી શહેરના મેઈન બજાર રોડ, હસ્તીમલ ક્રિષ્નાજી દુકાનની ઉપર, માતૃ ફૂટવેરની બાજુમા, અજબ ગજબની બાજુમા ઝંડા ચોક ખાતે રહેતા 38 વર્ષીય સાન્મતી પ્રશમ...

આત્મહત્યાના બનાવોને અટકાવવા માટે ભરૂચના નર્મદા મૈયા બ્રિજની બંને બાજુ નેટ લગાવવાનું કામ શરૂ.....

0
ભરૂચ: ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી વધતા આત્મહત્યાના બનાવોને અટકાવવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું લીધું છે. બ્રિજની બંને બાજુ સેફ્ટી નેટ લગાવવા માટે...

નવસારીના દાંડી દરિયાકિનારે તણાઈ આવ્યું કન્ટેનર…ગુજરાતના દરિયાકિનારે છ કન્ટેનર તણાઈ આવ્યા

0
નવસારી: નવસારીના દાંડી દરિયાકિનારે આજે વધુ એક કન્ટેનર તણાઈ આવ્યું છે. હોમગાર્ડે આ અંગે જલાલપોર પોલીસને જાણ કરી હતી. આ કન્ટેનરમાં પણ કેમિકલ ભરેલું...

વાસદાના બારતાડ ગામમાં ગણેશ વિસર્જનમાં મારામારી, બંને પક્ષે FIR દાખલ, 15 લોકોની પોલીસે કરી...

0
વાસદા: એક દિવસ પહેલાં વાંસદાના બારતાડ ગામના દૂધ ડેરી ફળિયામાં 5 સપ્ટેમ્બરે બપોરે ત્રણ વાગ્યે ગણેશજીની મૂર્તિની વિસર્જન શોભાયાત્રા નીકળી ત્યારેબે જૂથો વચ્ચે વિવાદ...

વાપી ઓવરબ્રિજના ગડર બેસાડવાનું કામ શરૂ…બ્રિજ બંધ રહેવાથી પૂર્વથી પશ્ચિમમાં જવા મુશ્કેલી

0
વાપી: વાપી ઓવરબ્રિજની કામગીરી મંથરગતિએ ચાલતા લોકોમાં રોષ વધી રહ્યો છે ત્યારે ગત રોજ બ્રિજના ગડર લોન્ચિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેથી લાંબા...

માતૃ પ્રવાહ ટ્રસ્ટે ગણપતિ વિસર્જનના દિવસે કરી સુરતમાં એક અનોખી પહેલ..

0
સુરત: સુરતના અમરોલી વિસ્તારમાં માતૃ પ્રવાહ ચેરિટેબલ ટ્રસ્ટે ગણપતિ વિસર્જનના દિવસે એક અનોખી પહેલ કરી. મહાદેવના મંદિર ખાતે 600થી વધુ લોકોને કઢી-ખીચડીનો પ્રસાદ વિતરણ...

વલસાડના આઝાદ ચોક ખાતે ભાજપની મહિલાઓ વડાપ્રધાન મોદીની માતા વિશે રાહુલના નિવેદન સામે કર્યું...

0
વલસાડ: વલસાડના આઝાદ ચોક ખાતે ભાજપ મહિલા મોરચાએ વિરોધ પ્રદર્શન યોજ્યું. બિહારમાં ઇન્ડી ગઠબંધનના મંચ પરથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીની માતા વિશે...