ધરમપુરના રસ્તાના સમારકામ માટે હાઇવે ઓથોરીટીને ઊંઘમાંથી જગાડવા રસ્તા રોકો આંદોલન જરૂરી: કલ્પેશ પટેલ
ધરમપુર: આજરોજ ધરમપુર-વાંસદા હાઇવે 56 અને આસુરા બિરસામુંડા સર્કલથી માલનપાડા તરફ જતો રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી રસ્તા રોકો આંદોલન બાબતે કલેક્ટર સાહેબશ્રી, વલસાડને...
જાણો: કેમ આમ આદમી પાર્ટી ઉમરપાડા દ્વારા TDO ને અપાયું આવેદનપત્ર
સુરત: આજરોજ આમ આદમી પાર્ટી ઉમરપાડા તરફથી તાલુકા વિકાસ અધિકારી ઉમરપાડાને કામરેજ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા ચુંટાયેલા બે જન પ્રતિનિધિઓને અન્યાય વિરોધમાં છેલ્લાં...
વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચાડો: અનંત પટેલ
વાંસદા: વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમાં રજૂઆત કરી વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે સ્થાનિક શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચાડવા અનુરોધ કરવામાં આવ્યો છે જેને...
આજે ધો.12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.બુનિયાદી પ્રવાહનુ પરિણામ થયું જાહેર
ગુજરાતમાં ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું ઓનલાઇન પરિણામ જાહેર થઇ ગયું છે. કોરોના મહામારીને કારણે ઇતિહાસમાં પહેલીવાર સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ આવ્યું છે. એટલે...
ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પૂર્વ વરિષ્ઠ ટ્રસ્ટીઓનું અભિવાદન સમારોહનું ઓનલાઈન આયોજન
આજરોજ 11:૦૦ કલાકે ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ વરિષ્ઠ ટ્રસ્ટીઓ શ્રી ગોવિંદભાઈ રાવલ સ્વ શ્રી અરવિંદભાઈ દેસાઈ અને સુશ્રી રાધાબહેન ભટ્ટ ગૂજરાત વિદ્યાપીઠ મંડળને આપેલી દીર્ધકાલીન...
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વઘઇના મૃતક યુવાનના પરિવારની લીધી મુલાકાત
વઘઈ: આજરોજ ચીખલી પોલીસ સ્ટેશનમાં આદિવાસી યુવકના શંકાસ્પદ મોત મામલામાં શંકરસિંહ વાઘેલા દ્વારા યુવકના વઘઈ સ્થિત પીડિત પરિવાર સાથે મુલાકાત કરી તેમની ફરિયાદ સાંભળી...
દોલધા અને રાજપોરની વર્ગશાળા મર્જ કરી બંધ કરાશે તો ધરણા કરીશું : ધારાસભ્ય અનંત...
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની પાંચ જેટલી વર્ગશાળા બંધ (મર્જ) કરવાની હિલચાલ કરવામાં આવતાં ગંગપુર ગામે વાલી મીટિંગ કરવામાં આવી હતી. એવી જ રીતે દોલધા...
વલસાડ: કપરાડા તાલુકાના સિલ્ધા ગામે ઝાંખની ફળિયાના લોકોને કોઝવે ન હોવાથી પડી રહી છે...
આઝાદીના વર્ષો વીતી ગયા પરંતુ કપરાડા તાલુકામાં પહાડી વિસ્તારમાં પાયાની સુવિધાઓથી લોકો આજે પણ વંચિત છે સિલ્ધા ગામના ઝાંખની ફળિયામાં 20 થી વધુ ઘરો...
ડાંગના વનવિભાગના સ્ટાફના બે અધિકારીઓની ભૂલ હોવા છતાં ખુલ્લી દાદાગીરી : BTP
સુબીર: ગતરોજ ડાંગ જિલ્લાના વનવિભાગના સ્ટાફ દ્વારા સરકારી ગાડી નંબર GJ-15-G-0541માં ૫૦થી ૬૦ નાબાલિક બાળ મજુરો જંગલમાં વૃક્ષોના પ્લાન્ટેશન માટે લઇ જવા રહ્યા હતા...
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી રોજગારી મળશે ના સપનાં માત્ર સપનાં જ રહ્યા હકીકત કઈક અલગ...
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની રેલ્વે સ્ટેશન સામે એકતા દ્વાર પાસે પોતાની જમીન સંપાદન થતા જમીન વિહોણા બનેલા આદિવાસીઓ લારી ગલ્લા, દુકાન ચલાવી...
















