એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો..અધિકારીઓ તમારી ખેર નથી.. હર્ષ સંઘવી

0
સુરત: ગતરોજ સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનના વળતર મામલે અધિકારીઓને કડક ચેતવણી આપી કે સરકારે ખેડૂતોને...

વાંસદામાં બિરસાદાદાની જન્મજયંતીને લઈને સાંસદ ધવલ પટેલની આગેવાનીમાં યોજાયેલી રેલીમાં હજારોની સંખ્યામાં ઉમટ્યું માનવ...

0
વાંસદા: આજે વલસાડ જિલ્લાના વાંસડા ખાતે ભગવાન બિરસા મુન્ડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણીમાં લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલની આગેવાની...

આદિવાસી સમાજ દ્વારા બિરસા જન્મજયંતિ 150 નિમિત્તે વલસાડની ધરમપુર ચોકડી ખાતે કરાઈ બિરસા મુંડાજીની...

0
વલસાડ: વલસાડ જિલ્લો આદિવાસી બહુધા વસ્તી ધરાવતો હોવા છતાં આજદિન સુધી આદિવાસી સંસ્કૃતિ કે મહામાનવોની નોંધપાત્ર રીતે નોંધ લેવામાં આવી નહીં હતી આથી વર્ષોથી...

નાનાપોંઢામાં બિરસાદાદા જન્મજયંતિની ઉજવણી: કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ ફૂલહાર કરી આપ્યો આદિવાસી એકતાનો સંદેશ..

0
નાનાપોંઢા: આજરોજ નાનાપોંઢા તાલુકામાં આવેલ બિરસા સર્કલ પાસે આદિવાસી જનનાયક બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી પરંપરાગત આદિવાસી રીતરિવાજો અને સંસ્કૃતિના રંગે રંગાઈ કપરાડા...

વાંસદાની બજરંગ ટીમ, કુમારશાળા, ભાજપના અગ્રણીઓ, યુવાનોની બાળકોમાં કૌશલ્યો વિકાસ માટે કબડ્ડી મેટની સાંસદને...

0
વાંસદા: કુમારશાળા, વાંસદા દ્વારા અહીં અભ્યાસ કરતા બાળકોમાં રમતગમત પ્રત્યેની રુચિ વધે અને રાષ્ટ્રીય રમત કબડ્ડીના કૌશલ્યોનો વિકાસ થાય તેવા ઉમદા હેતુથી વલસાડ લોકસભાના...

ગુજરાતના આદિવાસી સમાજના વર્ષો જૂના પડત૨ 13 પ્રશ્નોને વાચા આપવા મુખ્યમંત્રી અને મંત્રી નરેશ...

0
ઉનાઈ: ગુજરાતના વિવિધ આદિવાસી સંગઠનો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ વર્ષોથી અણઉકેલ્યા 13 પડતર પ્રશ્નોના તાત્કાલિક ઉકેલ માટે રજૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રીને સંબોધીને પાઠવાયેલા...

ખેરગામ ભવાનીનગર સોસાયટીના રહેવાસી અતિન પટેલ PSI બનતા ખેરગામમાં ખુશીનો માહોલ..

0
ખેરગામ: આદિવાસી સમાજમાં લોકો માટે ગૌરવપ્રદ સમાચાર છે પોલીસ પ્રશાસનમાં વધુ એક સિધ્ધી જોડાઈ છે ગતરોજ ખેરગામ ભવાનીનગર સોસાયટીના રહેવાસી અતિન પટેલ પીએસઆઈ બનતા...

વાંસદાના રાણી ફળિયામાં વન વિભાગે રેડ કરી દિપડાનું ચામડું વેચવા અને ખરીદવા આવેલા 4...

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના રાણી ફળિયા ગામમાંથી વન વિભાગે દીપડાના ચામડાની હેરાફેરીના કિસ્સામાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમની શિડ્યુલ-1 મુજબ મૃત દીપડાના ચામડાના વેચાણની બાતમીના આધારે...

વાંસદા તાલુકા ખેલ મહાકુંભમાં વાંસદા હોમગાર્ડ યુનિટની બહેનોની ટીમ ખો-ખો સ્પર્ધામાં રનર્સ અપ

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ કુરેલીયા ખાતે યોજાયો હતો. આ સ્પર્ધામાં ખો-ખો વિભાગમાં પીપલખેડની ટીમે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે વાંસદા હોમગાર્ડ યુનિટની...

આંતરજાતિય લગ્ન સમાજ/ રાષ્ટ્રના હિતમાં છે ! શું RSS/ આમ આદમી પાર્ટી આ યૂકાદાનું...

0
ગુજરાત: દિલ્હી હાઈકોર્ટે 9 નવેમ્બર 2025ના રોજ કહ્યું છે કે જ્યારે બે પુખ્ત વયના લોકો પરસ્પર સંમતિથી લગ્ન કરવાનું કે સાથે રહેવાનું નક્કી કરે,...