વાંસદામાં વરસાદના વિરામ બાદ વાતાવરણમાં બદલાવ થતાં લોકજનમાં હાશકારો
નવસારી: મેઘરાજા ધીમે ધીમે વિદાય લઇ રહ્યા હોય એવું લાગી રહ્યું છે ગઈકાલે વરસાદી વાતાવરણની સાથે વાંસદાના સમગ્ર પંથકમાં ઝરમરીયો વરસાદ વરસી રહ્યો હતો...
મુખ્યમંત્રી નિવાસસ્થાને રક્ષાબંધનના પવિત્ર પર્વની કરાઇ ઉજવણી
પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે બહેનોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસસ્થાને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાખડી બાંધી હતી. આ અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતની...
જાણો: કેમ લીધી લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબાએ ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત
ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુરના ખોબા ગામ સ્થિત લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપક દ્વારા વિજ્ઞાનક્ષેત્રમાં પણ કાર્યકર્તાની સમજ વિકસિત થાય એવા હેતુના ભાગરૂપે ધરમપુરમાં આવેલા...
મહુવાના અંબિકા નદી પરનો મધર ઇન્ડિયા ડેમ ગતરોજ સિઝનમાં બીજી વખત છલકાયો
સુરત: ગતરોજ ઉપરવાસ એટલે ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉંમરા ગામમાંથી વહેતી અંબિકા નદીમાં જળ સ્તર વધવાથી અંબિકા નદી...
જન શિક્ષણ સંસ્થાન વલસાડ દ્વારા રાખડીઓ, માસ્કની સાથે ચોકલેટની તૈયાર કરી કલાત્મક ગિફ્ટ
વલસાડ: જન શિક્ષણ સંસ્થાન વલસાડ દ્વારા ભાઈ-બહેનના પવિત્ર અને પ્રેમના પાવન પર્વ રક્ષાબંધન નિમિત્તે સિવણ, ગ્લાસ આર્ટ અને પારર્લનાં કલાસે મળી રાખડી, માસ્ક અને...
ભાજપની અગત્યની બેઠક શ્રી કનુભાઇ દેસાઇના અધ્યક્ષપણા હેઠળ પારડી ખાતે યોજાઈ
પારડી: ગતરોજ પારડી વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની અગત્યની બેઠક શ્રી કનુભાઇ દેસાઇ ધારાસભ્ય શ્રી પારડીના અધ્યક્ષ સ્થાને સાંજે 5:30 કલાકે વાપી નોટિફાઇડ ખાતે રોફેલ...
સુરત મહાનગરપાલિકા ઝુંપડપટ્ટીના લોકોને હટાવતાં પહેલાં તેમને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડે : અલ્પેશ પટેલ
સુરત: સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં રેલ્વે લાઈનને અડીને આવેલ કમેલા દરવાજા રઘુકુલ માર્કેટ પાસે આવેલ અપનાનગર, મિલન નગર,મગદુમ નગર,અંકાશી નગરના રહેવાશીઓનો ઘરો પર રેલ્વે...
જાણો :ક્યાં આદિવાસી યુવાનની ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ !
નર્મદા: ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં આદિવાસી યુવાનોના નાની નાની બાબતોમાં આત્મહત્યા કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ગતરોજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અગર ગામની સીમમાથી યુવકની...
નવસારીમાં મુંબઈ થી નિઝામુદિંન જતી અગસ્ત ક્રાંતિ ટ્રેનની અડફેટે આવતાં પાંચ ગાયોના મોત: મોટી...
નવસારી: ગતરોજ નવસારીમાં 12953 નંબરની મુંબઈ થી નિઝામુદિંન જતી અગસ્ત ક્રાંતિ ટ્રેનની અડફેટે પાંચ ગાયો આવી જતા પેસેન્જરોના શ્વાસ અધ્ધર થયા હતા સદભાગ્યે મોટી...
નવસારી વિજલપોર સીટી બસ વિભાગે ભાઈ-બહેનના પ્રેમના તહેવાર રક્ષાબંધન પર આપી અનોખી ભેટ
નવસારી: ભારતીય સંસ્કૃતિમાં જોઈએ તો અનેક તહેવારો અને ઉત્સવોની લોકો ઉજવણી કરતાં હોય છે તેમાં પણ ખાસ કરીને ભાઈ-બહેનના નિ:સ્વાર્થ પ્રેમનો તહેવાર રક્ષાબંધનનો છે...
















