નવસારી જિલ્લાની સિંઘમ પોલીસે 131 શકુનીઓની આઠમ બગાડી
નવસારી: આઠમની રાતે જુગારના શકુનિઓની ચાલને નવસારી જિલ્લાની સિંઘમ પોલીસ માત આપતી હોય તેમ નવસારીના એસ.પીના આદેશ અનુસાર નવસારીના 11 પોલીસ મથકના પીઆઇ તથા...
અનંત પટેલે બારતાડથી કર્યો કોવિડ-19 ન્યાય યાત્રા પ્રારંભ
વાંસદા: હાલમાં પણ જ્યારે કોરોના કહેર થમ્યું નથી તેવા સમયમાં ગતરોજ નવસારીના વાંસદા તાલુકા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-19 ન્યાય યાત્રાની શરૂઆત બાંરતાડ ગામમાંથી...
કપરાડામાં કરચોંડ ગામના તુલસી નદીનો કોઝવે પુલ ડૂબતાં લોકો થયા સંપર્ક વિહોણા
કપરાડા: ગત મોડી રાત્રી દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના પગલે વલસાડના કપરાડા તાલુકાના કરચોંડ ગામે તુલસી નદી ઉપર બનાવવામાં આવેલા કોઝવે પુલ ઉપર વરસાદી...
વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે જિલ્લાના જાણો કેટલા અને કયા કયા રસ્તાઓ થયા બંધ.!
દક્ષિણ ગુજરાતમાં મેધરાજા મહેરબાન સવારથી જ વલસાડમાં તોફાની બેટીંગ, દક્ષિણ ગુજરાતમાં આજ સવારથી વરસાદી માહોલ છે વલસાડ જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદને કારણે રસ્તાઓ પર...
જોરાવરપીરના દર્શન આવેલા એક જ પરિવારના પાંચ વ્યક્તિઓ અંબિકા નદીમાં ડૂબ્યા
અનાવલ: આજે સુરત જિલ્લાના મહુવા તાલુકાના કુમકોતર ખાતે અંબિકા નદીમાં નાહવા ગયેલ સુરતના એક જ મુસ્લિમ સમુદાયના પરિવારના પાંચ વ્યક્તિઓ ડૂબી જવાનો ઘટના પ્રકાશ...
શ્રી જ્ઞાન કિરણ ઢોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઈમાં PSI, ASI, અને કોન્સ્ટેબલના શારીરિક કસોટી 2...
ચીખલી: નવસારી જિલ્લામાં ચીખલી તાલુકામાં શ્રી જ્ઞાન કિરણ ઢોડિયા જ્ઞાતિ મડળ સુરખાઈ ખાતે 2 સપ્ટેમ્બર રોજ આદિવાસી યુવાનો માટે સવારે 07.00 કલાકે થી PSI,...
ધરમપુરમાં ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન આપતો યોજાયો સેમિનાર
ધરમપુર: આદિવાસી વિસ્તારના યુવાઓ આવનારા સમયમાં પોતાના મનગમતા અને ડિમાન્ડડેડ કેરિયર મેળવી શકે આ ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર દ્વારા ભવિષ્યમાં લેવાનાર સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ...
નર્મદા : કેવડિયા ખાતે ત્રણ દિવસીય ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળશે
ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી બેઠક કેવડીયા ખાતે મળશે. 1 સપ્ટેમ્બર થી ત્રણ દિવસ માટે કેવડિયા કોલોની સ્ટેટયુ ઓફ યુનિટી ખાતે આવેલ ટેન્ટ સીટીમાં આ...
બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન ક્યારે થશે ચાલુ, જાણો કોણે કરી જાહેરાત
કોરોના મહામારીના સમયે બંધ થયેલ નેરોગેજ ટ્રેન જે બાપુ ની ટ્રેન તરીકે ઓળખાતી બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન અંતરિયાળ વિસ્તારના આદિવાસીઓને શહેર સાથે જોડે છે ત્યારે...
વિકાસની ઝપેટમાં આવેલા આદિવાસી લોકોના પ્રાકૃતિક દેવ સ્થાનો બચશે ખરા..
તાપી: આ કોઈ ધર્મની લાગણી દુભાવવા નહિ પણ હકીકત લાગે એવી વાત છે એક તરફ મંદિરો અને મસ્જીદો ચર્ચ અને ગૃરુદ્વારા માટે મોટી મોટી...
















