વીજબીલો પાછા ખેંચે નહિ તો વીજ કંપની લોકોનો આક્રોશ સહન કરવા તૈયાર રહે :...

0
ચીખલી: દક્ષિણ ગુજરાત વીજ કપંનીના સોલાર કંપનીના અધિકારીઓ અને GEBના ખેડૂતો મોકલવામાં આવેલા મસમોટા બીલો અંગે ઉચ્ચકક્ષાના અધિકારીઓ દ્વારા જો ખેડૂતોના બીલો પાછા ખેંચવામાં...

જાણો: ક્યાં ટેમ્પો અને મોટરસાયકલની ટક્કર થતાં સર્જાયો જીવલેણ અકસ્માત

0
મહુવા: વર્તમાન સમયમાં લોકડાઉન ખોલવાની સાથે જ દક્ષિણ ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં મોટા પ્રમાણ નોંધવા લાગી છે ગતરોજ મહુવા તાલુકાના નિહાલી ગામે ટેમ્પો અને મોટરસાયકલ...

છાત્રાલયમાં વિદ્યાર્થિની સાથે દૂષ્કર્મ કરનાર ગૃહપતિના જામીન થયા નામંજૂર

0
ધરમપુર: 1 એપ્રિલ 2019ના ચાલુ શિક્ષણ સત્રમાં દરમિયાન બનેલી ધરમપુર તાલુકામાં છાત્રાલયની સગીર વિદ્યાર્થિનીને અલગ રૂમમાં બોલાવી લગ્નની લાલચ આપી દૂષ્કર્મ ગુજારવાની ઘટનામાં ગતરોજ...

ધરમપુરમાંથી પકડાયેલા જાલીનોટના કૌભાંડમાં 4 શખ્સોની સામેલગીરી !

0
વલસાડ: મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં 500ની નકલી નોટ છાપી ગુજરાતના વલસાડ જિલ્લાના SOG ધરમપુર તાલુકામાં સમડી ચોક પાસે રૂપિયા 500ના દરની 148 જાલીનોટ વટાવતાં ચાર...

આજે વિશ્વ બલ્ડ ડોનેટ ડે: જાણો શું છે આજના દિવસનો ઇતિહાસ..

0
ગુજરાત: શું તમને ખબર છે પહેલાંના વર્ષો દરમિયાન મનુષ્યને રક્ત પહોંચાડવાની પદ્વતિ પહેલા તેમનું પરિક્ષણ કૂતરા ઉપર થયું હતું, ત્યારબાદ કોઇ ગૃપ જાણ્યા વગર...

CM કેજરીવાલે શું કહ્યું ગુજરાતની જનતાને..

0
ગુજરાત: દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાત માટે આવ્યા છે ત્યારે આ વખતની તેમની એન્ટ્રી કઈક અલગ જ અંદાજમાં જોવા મળી તેમણે ૨૦૨૨ની...

પત્રકાર ઇસુદાન ગઢવીએ શરૂ કરશે આપમાં રાજકીય નવી ઇનિંગ

0
ગુજરાત: આજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાત દરમિયાન આપની બેઠકમાં છેલ્લા 16 વર્ષી પત્રકારત્વ સાથે જોડાયેલા ઇસુદાન ગઢવીએ સર્કિટ હાઉસ ખાતે કેજરીવાલની હાજરીમાં...

વિરપુરનું જલારામ મંદિર આજથી દર્શન માટે ખુલ્લુ મુકતા ભક્તોમાં ખુશીનો માહોલ !

0
ગુજરાત: વર્તમાન સમયમાં ગુજરાતમાં કોરોના બીજી લહેરમાં ઓછી થતાં સૌરાષ્ટ્રનું નું પ્રખ્યાત વિરપુરનું જલારામ મંદિર આજથી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે આ કારણે...

ગુંદલાવ બ્રિજ પાસે થયેલા અકસ્માતમાં એક પરિવારનો માળો વિખરાયો

0
વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લામાં આવેલા ગુંદલાવ બ્રિજ ઉપર ભરૂચના એક પરિવારનો એક જીવલેણ અકસ્માતની ઘટના બનવા પામી હતી. કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં...

આજે કેજરીવાલની ગુજરાત મુલાકાતથી આપના કાર્યકરોમાં ઉત્સવનો માહોલ

0
ગુજરાત: આજે અમદાવાદ શહેરમાં આપના કાર્યકરો માટે ઉત્સવનો માહોલ સર્જાયો છે કારણ કે દિલ્લીના દિલ્લીના CM કેજરીવાલ આજે અમદાવાદમાં આવી રહ્યા છે આપ પાર્ટીમાં...