પારડીના ભાજપના કાર્યકર્તાઓએ નિહાળ્યો મોદીનો મન કી બાત કાર્યક્રમ

0
પારડી: દેશમાં પીએમ મોદીના રેડિયો પર પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમના ભાગરુપે આજે ફરી એક વખત પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધન કર્યુ હતુ. ત્યારે...

નવસારીમાં આદિવાસી જનજાગૃતિ સમિતિના નવા કાર્યાલયનો શુંભારભ

0
નવસારી: આજરોજ આદિવાસી જનજાગૃતિ સમિતિના 3 વર્ષના શુભ પ્રવેશના દિને નવસારી આદિવાસી સમાજની સમિતિ દ્વારા સમાજની ઓફિસનું શુંભારભ ગુજરાતના રાજ્યના આદિવાસી સમાજના નેતા શ્રી...

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની એન્ટ્રીથી સુરતનું વાતાવરણ ગરમાયું

0
સુરત: આજરોજ વહેલી સવારે સાત વાગ્યે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા ત્યારે ગુજરાતના ઉપસ્થિત આમ આદમી પાર્ટીનાના મહાનુભાવો...

માનવ શરીરમાં એક નવી જ ચેતના જગાવતી વનસ્પતિ એટલે ‘વાસકીલ’

0
વાંસદા: વર્તમાન સમયમાં મેઘરાજાની પધરામણી થવાની સાથે જ પ્રકૃતિએ જંગલોમાં વિવિધ જાતની વનસ્પતિઓ જંગલોમાં ઊગી નીકળતી હોય છે અને પ્રકૃતિ સાથે જોડાયેલો આદિવાસી સમાજ...

ચીખલીના બારોલીયા ગામમાં 2 વર્ષીય દીપડી મૃત હાલતમાં મળી આવી: મોતનું કારણ અકબંધ

0
ચીખલી: નવસારીના ચીખલી તાલુકાના બારોલીયા ગામમાંથી 2 વર્ષીય દીપડી મૃત હાલતમાં મળી આવતા સ્થાનિક લોકોમાં દીપડીના મારી નંખાયાની ચર્ચાએ જોર પકડયું છે વન વિભાગ...

કપરાડામાં કોરોનાના કઠણ કાળમાં કેશવી ફાઉન્ડેશને કર્યું વસ્ત્રદાન અને અન્નદાન !

0
કપરાડા: આપણા પૂર્વજો દ્વારા શરુ કરવામાં આવેલી વસ્ત્રદાન અને અન્નદાનની પરંપરાને આગળ ધપાવતા હોય તેમ આજરોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આંબા જંગલ તથા સાહુડા...

કાકડાંનું વૃક્ષ આદિવાસી સમુદાયના દાંપત્યજીવનની સંસ્કૃતિનું એક પ્રતિક

દક્ષિણ ગુજરાતમાં આવેલા આદિવાસી વિસ્તારના સમૃદ્ધ જંગલમાં અનેક પ્રકારની વિવિધતાં ધરાવતાં વૃક્ષો સચવાયેલાં છે. એમાંનું એક વૃક્ષ એટલે કાકડો. પ્રદેશમાં વસતા આદિવાસી લોકો કાકડાંનાં...

વાંસદા તાલુકામાં બાકડા ગ્રુપે વિના મુલ્યે સેવા માટે ફરતી મૂકી એમ્બુલન્સ

0
વાંસદા: ગતરોજ વાંસદાના બાકડા ગ્રુપ તરફથી આખા વાંસદા તાલુકામાં વિના મુલ્યે સેવા આપવા ફરતી એમ્બુલન્સનો આરંભ વાંસદાના રાજવી પરિવારના વંશજના હસ્તે રીબીન કાપી સ્થાનિક...

વલસાડ જિલ્લાના તાલુકાઓમાં મનમૂકી વરસી રહ્યા છે મેઘરાજા..

0
વલસાડ: હાલમાં વલસાડ જિલ્લામાં ચોમાસુ ધીમીગતિએ આગળ ધપી રહ્યું છે ત્યારે ગતરોજ વલસાડના જુદા જુદા તાલુકામાં ધરમપુર, વાપી, પારડી, કપરાડા ઉમરગામમાં મેઘરાજા મન મૂકીને...

દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આદિવાસી લોકોની ખાદ્ય વનસ્પતિઓમાની એક ‘ભોપીડ’

વાંસદા: વર્તમાન સમયમાં ચોમાસાં બેસવાના સાથે જ આદિવાસી વિસ્તારમાં વિવિધ જાતના કંદ-મૂળ અને અનેક જાતના જમીનમાંથી ઊગી નીકળતી ખાદ્ય વનસ્પતિઓનો આદિવાસી સમાજનાં લોકો લાહવો...