ચીખલીના માંડવખડક ગામની નદીમાં મળી અજાણી મહિલાની લાશ: રહસ્ય અકબંધ !

0
ચીખલી: આજરોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના માંડવખડક ગામના ડુંગરપાડા ફળીયામાં આવેલા સ્મશાન પાસેના કોતરડા( નદી) માંથી એક મહિલાની લાશ મળતાં જ સમગ્ર પંથકના ચર્ચાના...

ડાંગમાં બસપા પાર્ટી દ્વારા જિલ્લાના યુવા મહામંત્રીની નિમણુંક

0
ડાંગ: આજરોજ ડાંગ જિલ્લાના બહુજન સમાજ પાર્ટી તરફથી બસપા પાર્ટીના સશક્ત અને સંગઠનને મજબુત ગ્રામીણ વિસ્તારોમાં પ્રચાર-પ્રસાર માટે ડાંગ જિલ્લામાં બસપાએ જિલ્લાના યુવા મહામંત્રી...

ધરમપુર ચોકડી બુલેટ રાઈડરની સ્વાંગમાં દારૂની ખેપ મારતો યુવકની ધરપકડ

0
ધરમપુર: આજરોજ વલસાડ સીટી પોલીસે ધરમપુર ચોકડી પાસેથી વાહન ચેકિંગ દરમિયાન બુલેટ રાઈડરને શંકા જતા તેને અટકાવવામાં આવ્યો અને તેના પાસે રહેલી બેગમાં તપાસ...

વાંસદાના વાઘાબારી ગામે ધારાસભ્ય અનંત પટેલે બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી કર્યા જોહર

0
વાંસદા: આજરોજ બિરસા મુંડાજીની પુણ્યતિથિ નિમિત્તે ધારાસભ્ય અનંત પટેલ દ્વારા વાંસદાના વાઘબારી ગામની ગ્રામ પંચાયતમાં ફૂલોના હાર અને દીપ પ્રાગટ્યથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી જેમાં...

ડાંગના ચિચીનાગાવઠા ગામ પાસે સ્વીફ્ટ કારનો અકસ્માત: મોટી દુર્ઘટના ટળી

0
ડાંગ: હાલમાં ચાલી રહેલા વરસાદી મોસમ વચ્ચે ડાંગ જિલ્લાના જિલ્લાનાં વઘઇથી આહવાને સાંકળતા સ્ટેટ ધોરીમાર્ગનાં ચિચીનાગાવઠા ગામ પાસે જિલ્લા રજીસ્ટાર કચેરી ડાંગનાં ઓડિટરની...

માનવ સાધના સંસ્થા અમદાવાદ ખરા ટાણે પોંહચી સાગબારાના આદિવાસીઓની મદદે !

0
નર્મદા: છેલ્લા દિવસોમાં વરસેલા મૂશળધાર વરસાદ અને અતિ વધારે પવનથી નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનાં ગામોમાં ઘરોને મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું હતું આ વિકટ...

આહવા પંચાયતના દેવલપાડામાં લોકોની અનેક રજુવાતો છતાં કચરાના ઢગલા યથાવત

0
ડાંગ: વર્તમાન સમયમાં કોરોના મહામારીએ પોતાનું કહેર આદિવાસી વિસ્તારોમાં પણ પ્રસરાવી દીધું છે ત્યારે કોરોના ગાઈડલાઈન્સની સાથે સાથે સ્વચ્છતા રાખવી પણ ખુબ જરૂરી બની...

આદિવાસીની કુંકણા બોલીમાં ‘કુંકણા કવિતાઓ’નું પુસ્તક ટૂંક સમયમાં થશે પ્રકાશિત

0
વાંસદા: છેલ્લા થોડાક વર્ષોથી સર્જનાત્મક ક્ષેત્રે આદિવાસીની કુંકણા બોલીમાં કવિતાનું સ્વતંત્ર પુસ્તક મળે એવી આદિવાસી સમાજમાં ખુબ જ માંગ હતી જે આ કુંકણા બોલીમાં...

વાંસદાના સિણધઈ ગામનો રસ્તો ચોમાસાની શરૂવાત જ બિસ્માર હાલતમાં !

0
વાંસદા: હાલમાં આવેલા વરસાદના કારણે વર્ષો જૂનો રસ્તો સિણધઈના ગોકુળધામ સોસાયટીના પાછળના ભાગે લીલવણ ફળિયામાં રહેતા લોકોને ઉનાઈ અવર-જવર કરવાનો એકમાત્ર રસ્તો છે તેની...

છતીગ્રસ્ત છાત્રાલયના સમારકામ માટે અમૃત હોસ્પિટલ બની ડોનર Decision News બન્યું એક માધ્યમ !

0
વાંસદા: થોડા દિવસો અગાવ જ વાંસદા સેવા સંઘ સંચાલિત એકલવ્ય કુમાર છાત્રાલય કણધાનું મકાનની છત તોકતે વાવાઝોડાથી સંપૂર્ણ છતીગ્રસ્ત થઇ જતાં સંસ્થાના સંચાલકો ખુલતા શૈક્ષણિક...