ગેસનો સિલિન્ડર ફાટતાં યુવાનનું કરૂણ મૃત્યુ: જાણો સમગ્ર ઘટના

0
બીલીમોરા: કાળ ક્યારેક માનવીના નસીબમાં એવા પ્રકારની મોત લખી નાખતો હોય છે કે કોઈપણ આશ્ચર્ય પામે છે  બીલીમોરા શહેરમાં પણ કાંઈક આવા જ પ્રકારની...

જાણો: કયા આદિવાસી યુવાઓ દ્વારા ચાંદલા વિધિમાં ચાંદલો સ્વરૂપે પુસ્તક ભેટ આપી સમાજમાં કરાઈ...

0
સાગબારા: આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગે વરરાજા લગ્ન કરનાર નવ દંપતીને તેમના સગા સબંધીઓ કોઈ વસ્તુ, પૈસા કે અન્ય કોઈ ગિફ્ટ રૂપે ચાંદલો સ્વરૂપે આપવાનો...

પ્રતાપનગર હાઈસ્કૂલ ખાતે 16 વર્ષીય સગીરાનું અપહરણ કરનારા 2 આરોપી વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી.

0
વાંસદા: ગતરોજ નવસારીના વાંસદા તાલુકાના પ્રતાપનગર હાઈસ્કૂલ ખાતેથી 16 વર્ષીય સગીરાનું અપહરણ કરનારા 2 જેટલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક...

ચીખલી તાલુકાની ટાંકલ GEB ની સામે આવી બેદરકારી: કોઈનો જીવ ન જોખમાય તો સારું...

0
ચીખલી: દક્ષિણ ગુજરાત વીજ કંપની ટાંકલની ધોર બેદરકારી સામે આવી છે. ત્યારે ચીખલી તાલુકાનું રાનવેરીકલ્લા ખૂટાડીયા ફળિયામાથી પસાર થતી ખેતીવાડીના રસ્તાપર ઝુલતા જીવીત વીજતારને...

વલસાડમાં કુંતા-વાપી ખાતે યોજાયો કાયદાકીય માર્ગદર્શન સેમિનાર

0
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કુંતા, કુંતેશ્વર મહાદેવ મંદિરના હોલ ખાતે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા કામકાજના સ્‍થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ...

કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં લઈને કર્ફ્યુમાંથી મૂકિત…

0
ગાંધીનગર : કોરોના સંક્રમણને લઈને તબક્કાવાર લોકડાઉનમાં ધટાડો કરવામાં આવતો રહ્યો છે. પરંતુ સતત બે વર્ષ સુધી રાજ્ય સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ અમલી કરવામાં...

કપરાડાના જોગવેલ ગામના MBBS વિધાર્થી યુક્રેનમાં ફસાયો.. જાણો શું કેહવું છે વિદ્યાર્થીનું..

0
કપરાડા: વલસાડના જિલ્લાના કપરાડાના જોગવેલ ગામના આસલોન ફળીયા રહેતા શિક્ષક દંપતી નગીનભાઈ જાદવનો પુત્ર કૃણાલ એમબીબીએસ કરવા યુક્રેન ગયો છે. ઓઝરડા પ્રાથમિક શાળામાં ફરજ...

ખેડૂતો માટેની તાડપત્રી સહાય યોજનામાં કેટલાં ટકા સુધીની મળશે સબસીડી.. ક્યાંથી મળશે લાભ ?

0
ગુજરાત: આ મહીને ખેડૂતો માટે સરકારે ખેતીવાડીની યોજનાઓ બહાર પાડી છે. જેમાં 35 થી લઈને 75 ટકા સુધીની સબસીડી મળી રહી છે. આ વર્ષે...

સુરતમાં તક્ષશિલા કાંડની યાદ તાજી કરતી ફરી બની આગની ઘટના…બિલ્ડીંગમાં 20 બાળકો ફસાયા

0
સુરત: આજે સુરતમાં ફરી એકવાર તક્ષશિલા કાંડની યાદ તાજી કરાવનારી ઘટના બની છે. જોકે સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પણ નાની અમથી...

દેવમોગરાના શિવરાત્રીના મેળાને આખરે સરકારે આપી લીલીઝંડી..!

0
દેવમોગરા: દક્ષિણ ગુજરાતમાં કોરોનાના કારણે છેલ્લા ત્રણ વર્ષથી આદિવાસી સમાજના આસ્થાના પ્રતિક સમાન દેવમોગરાના આદિવાસી સમાજના કુળદેવી ગણાતા યાઃમોગી પાંડોરી માતાજીના મંદિરે ભરાતા ભાતીગળ...