ધરમપુરમાં પીએમ નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનની ઉજવણી અવસરે આયોજીત બ્લડ ડોનેશન કૅમ્પમાં 305 યુનિટ રક્ત...

0
ધરમપુર: ધરમપુર શહેર,તાલુકા ભાજપ, ધરમપુર નગરપાલિકા, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ધરમપુર, એમ. એસ.વી.એસ. કેળવણી મંડળ ધરમપુર, ધરમપુર તા. પ્રાથમિક શિક્ષક સંઘ, સદાચાર એસ.વી.એસ. ધરમપુર...

અંકલેશ્વર GIDCની આદર્શ નિવાસી શાળામાં મહિલા PSI વૈશાલી આહીરે વિદ્યાર્થીઓને મહિલા સુરક્ષા અને સાયબર...

0
અંકલેશ્વર: અંકલેશ્વર જીઆઈડીસીની આદર્શ નિવાસી શાળામાં વુમન્સ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં મહિલા PSI વૈશાલી આહીરે વિદ્યાર્થીઓને મહિલા સુરક્ષાના કાયદાઓ વિશે માહિતગાર...

વાપી-શામળાજી નેશનલ હાઈવે 56 પર કાંજણ ગામ નજીક ત્રણ ફૂટ જેટલા ઊંડા પડયા ખાડા..

0
તાપી: વાપી-શામળાજી નેશનલ હાઈવે 56 પર વ્યારા તાલુકાના કાંજણ ગામ નજીક ત્રણ મોટા ખાડા પડવાની ઘટના સામે આવી છે. આ ખાડા લગભગ ત્રણ ફૂટ...

નવસારી શહેરના જર્જરીત રસ્તાઓને લઈ કોંગ્રેસે કલેક્ટરને આવેદન આપ્યુ..

0
નવસારી: નવસારી શહેર કોંગ્રેસે જિલ્લા કલેક્ટર ક્ષીપ્રા આગ્રેને શહેરના જર્જરીત રસ્તાઓ અંગે આવેદન આપ્યું છે. નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં નવસારી શહેર, વિજલપુર શહેર અને બાર...

ભરૂચના વાગરામાં GEB ચોકડી પાસે ડ્રાઈવરની સૂઝબૂઝથી મોટી દુર્ઘટના ટળી..

0
ભરૂચ: વાગરામાં GEB ચોકડી પાસે આજે એક કન્ટેનર ટ્રક બેકાબૂ થવાની ઘટના સામે આવી છે. 'પિરામિડ' નામની કંપનીનો વિશાળ કન્ટેનર ટ્રક ટેકનિકલ ખામીના કારણે...

વલસાડના વાપીમાં પ્રેમિકા સાથે મળી પ્રેમીએ ચપ્પુ વડે યુવકને પતાવી દીધો..

0
વલસાડ: વલસાડ જિલ્લાના વાપીમાં લવ ટ્રાયએંગલમાં યુવકની હત્યા કરવામાં આવી છે. પ્રેમિકા સાથે મળી પ્રેમીએ યુવકની ચપ્પુ વડે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. Decision...

વાપીના બલિથા ગામમાં બ્રહ્મદેવ મંદિરમાં ટેમ્પોએ મોટી દુર્ઘટના સર્જી.. સદનસીબે ભક્તો હાજર ન હતા..

0
વાપી: વાપી તાલુકાના બલિથા ગામમાં સુરતથી મુંબઈ તરફ જતા એક ટેમ્પોએ મોટી દુર્ઘટના સર્જી છે. ગઈકાલે સાંજે ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા વાહન...

વલસાડના સુગર ફેક્ટરી બ્રિજ નજીક નેશનલ હાઇવે 48 પર અજાણ્યા વ્યક્તિની લાશ મળી..

0
વલસાડ: વલસાડના સુગર ફેક્ટરી બ્રિજ નજીક નેશનલ હાઇવે 48 પર એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી છે. સુરતથી મુંબઈ તરફ જતા હાઇવે પર એક...

કપરાડા ખાતે વડાપ્રધાન મોદીના જન્મદિવસે બ્લડ ડોનેશન કેમ્પ..

0
કપરાડા: કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ એ માત્ર ઉજવણી નહીં પરંતુ માનવસેવાનો સંદેશ છે. તેમણે...

નવસારીમાં ઘણા સમય બાદ પરમાર હોસ્પિટલ સર્કલના પાસેના ફૂવારાની સાફ સફાઇ કરાઇ..

0
નવસારી: નવસારીમાં જાહેર માર્ગ પર બનાવવામાં આવેલ સર્કલની જાળવણી ન કરાતા જર્જરીત તો બન્યા છે પણ તેની અંદર મૂકાયેલ ફૂવારા પણ કાર્યરત ન રહેતા...