ડેડિયાપાડા ખાતે રોડ શોમાં રવિન્દ્ર જાડેજાએ કહ્યું હું માત્ર પત્ની માટે જ નહીં ભાજપ...
નર્મદા: ગુજરાતમા વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા હવે દરેક પક્ષો મતદારોને રીઝવવામાં લાગ્યા છે. આ દરમ્યાન ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ભાજપના ઉમેદવાર હિતેશ...
માજી સૈનિક સંગઠનના દક્ષિણ ગુજરાતના પ્રભારી મુકેશ પટેલ જોડાયા આમ આદમી પાર્ટીમાં..
ખેરગામ: ચૂંટણીના આડે હવે ગણતરીના 2 જ દિવસ બાકી રહ્યા છે ત્યારે બધી પાર્ટીઓ પોતાની જીતના દાવાઓ કરી રહી છે. અત્યાર સુધી ગુજરાતમાં માત્ર...
તમે જેને મત આપો છો.. તે મત તમારા પસંદગીના ઉમેદવાર ને જ મળ્યો છે...
ગુજરાત: બે દિવસ પછી ગુજરાતમાં પ્રથમ ચરણનું જ્યારે લોકો ધારાસભ્યો અને મુખ્યમંત્રી માટે મતદાન કરશે ત્યારે મતાધિકારનો ઉપયોગ કરો તે પહેલા વોટર્સને 2 રૂપિયા...
કોઇ નિર્દય માતાએ પોતાનું પાપ છુપાવવા ‘માં’ ની મમતાને લાંછન લાગે એવું કર્યું કૃત્ય…...
ડેડીયાપાડા: પ્રેમીઓ કયારેક પ્રેમમાં સંબધોની હદ પાર કરી એવી ભૂલ કરી કે પછી ભગવાન આપેલા ફૂલ જેવા બાળકને ત્યજી દેવાનો વારો આવતો હોય છે...
વાંસદાના વાંગણ ગામમાં ધારાસભ્ય શ્રી અનંત પટેલની મીટીંગમાં હજારોની જનમેદની…
વાંસદા: આજરોજ વાંગણ ગામે વિધાનસભા 177 સીટ પર કોંગ્રેસ પક્ષના નેતા એવા ધારાસભ્યશ્રી અનંત પટેલની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં લોકો...
ડેડીયાપાડા ખાતે કોંગ્રેસની જંગી જાહેર સભા યોજાઈ, ભાજપ આદિવાસીઓના જળ,જંગલ, જમીન લૂંટી ઉદ્યોગપતિઓને પધરાવી...
નર્મદા: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાનના 4 દિવસ બાકી છે, ત્યારે પ્રચારમાં દરેક પાર્ટીઓ દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. દરેક પાર્ટીઓ...
સંવિધાન દિવસની ઉજવણી તથા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના સહયોગથી આકાશ દર્શન કાર્યક્રમ.. જુઓ વિડીયો
ધરમપુર: ગતરોજ ધરમપુર 26 નવેમ્બરના રોજ મોડેલ સ્કૂલ ,માલનપાડામાં એનએસએસ અંતર્ગત બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં પ્રોજેક્ટ ઓફિસર ,એનએસએસ, શ્રી હાર્દિકભાઈ પટેલ દ્વારા...
ખેરગામના આંબેડકર સર્કલ પર સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ધૂમધામથી ભારતીય બંધારણ દિવસની ઉજવણી:...
ખેરગામ: ડો.ભીમરાવ આંબેડકરની આગેવાનીમાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસની મહેનત પછી વિશ્વનો સૌથી દળદાર ગ્રંથ એટલે કે ભારતીય બંધારણની પ્રસ્થાવના રજુ કરવામાં...
નર્મદા જિલ્લામાં ભાજપે બળવાખોર સભ્યોને સસ્પેન્ડ કરતા કાર્યકરોમાં ખળભળાટ
નર્મદા: સમગ્ર ગુજરાતમાં વર્તમાન સમયમાં ચુંટણીનો માહોલ જામી ચુક્યો છે અને મતદાન કરવાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાત ભરમાં પક્ષ વિરૂદ્ધ કામગીરી...
ભાજપના સંકલ્પ પત્ર અનુસાર આદિવાસી લોકો અને વિસ્તારને ફાયદા થશે કે નુકશાન ? વાંચો
ગુજરાત: હવે ગુજરાતમાં પહેલાં તબક્કાની વિધાનસભાની ચૂંટણીના ગણતરીના 5 દિવાસો બાકી છે ત્યારે ભાજપે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કમલમ ખાતે ભાજપના અધ્યક્ષ...
















