કપરાડાના ગિરનારાની “ગુંજન કન્યા વિધાલય” માં વિધાર્થીનીઓને યુથલીડર ડો. હેમંત પટેલે આપ્યું સર્પદંશ વિષે...
કપરાડા: સાંઈનાથ હોસ્પીટલના ડો. હેમંત પટેલ હંમેશા આદિવાસી સમાજના જન જાગૃતિના અને સેવાકીય કાર્યો કરતાં જોવા મળે છે ત્યારે બે દિવસ પહેલાં કપરાડાના ગિરનારાની...
ડેડિયાપાડા-સાગબારામાં માર્ગ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત.. ‘ગ્રામ્ય ભારતના વિકાસ વગર રાષ્ટ્રનો વિકાસ અધૂરો છે.’ મનસુખ...
નર્મદા: ડેડિયાપાડા-સાગબારા તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કુંભખાડી એપ્રોચ રોડ પર માઈનોર બ્રિજનું નિર્માણ અંદાજિત રૂપિયા 2.11 કરોડના ખર્ચે કરવામાં આવશે. આ ઉપરાંત...
માંડવીના વિસડાલીયા ગામમાં સુરત વનવિભાગનો ‘રૂરલ મોલ’ દેશનો પ્રથમ ટ્રેડમાર્ક પ્રાપ્ત રૂરલ મોલ..
માંડવી: વર્તમાન સમયમાં માંડવી તાલુકામાં આવેલ વિસડાલીયા ગામના સુરત વનવિભાગ દ્વારા શરૂ કરાયેલો ‘રૂરલ મોલ’ દેશનો પ્રથમ ટ્રેડમાર્ક પ્રાપ્ત રૂરલ મોલ છે,જે આદિમજૂથોને રોજગારી...
દક્ષિણ ગુજરાતમાં કોરોનાના સમયગાળામાં બંધ થયેલ ટ્રેનો પુન: શરુ કરવા સરકાર સામે માંગ..
દક્ષિણ ગુજરાત: બીલીમોરા રેલ્વે સ્ટેશન પર કોરોના કાળ પહેલા મુંબઈ લોકલ, વિરાર શટલ, ફિરોઝપુર જનતા, સુરત-વિરાર મેમુ વગેરે ટ્રેનો ઉભી રહેતી હતી જેના લીધે...
નવસારીની ગણદેવી સુગર ફેક્ટરીને બેસ્ટ સુગર ફેક્ટરી પરફોર્મન્સ એવોર્ડથી કરી સન્માનિત..
નવસારી: નવસારીની ગણદેવી સુગર ફેક્ટરીએ રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે. પુણે સ્થિત પ્રતિષ્ઠિત ડેક્કન સુગર ટેક્નોલોજિસ્ટ એસોસિએશને તેમને બેસ્ટ સુગર ફેક્ટરી પરફોર્મન્સ એવોર્ડથી સન્માનિત...
વાંસદા-ચીખલીના 16 ગામના 44 કિ.મી. રસ્તાઓ રિસરફેસિંગ અને મરામતના કામો માટે રૂ. 34.83 કરોડ...
નવસારી: ચીખલી- વાંસદા વિધાનસભા મતવિસ્તારના ઘણાં ગામોમાં વરસાદને લઈ રસ્તા બિસ્માર બનતા સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય નરેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ...
નવરાત્રિ દરમિયાન યુવતીઓની સુરક્ષા માટે પોલીસે અનોખી પહેલ કરી.. યુવતીઓના વીડિયો ઉતારતા શખ્સોને ઝડપ્યા...
વલસાડ: વલસાડ જિલ્લાના ઉમરગામમાં નવરાત્રિ દરમિયાન યુવતીઓની સુરક્ષા માટે પોલીસે અનોખી પહેલ કરી છે. વલસાડના એસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસની સી-ટીમે ખાસ ઓપરેશન...
વલસાડ જિલ્લામાં નાનાપોઢાને તાલુકા તરીકે જાહેરાત કરતા ગ્રામજનોમાં આનંદનો માહોલ..
વલસાડ: જીતુભાઇ ચૌધરી કહ્યું રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ મહત્વપૂર્ણ નિર્ણય લઈને આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે એક સશક્ત પગલું ભર્યું છે.વલસાડ...
વલસાડના વાંકી નદી ચંદ્ર મોલેશ્વર મંદિર નજીકના હાઈવે પર ધડાકાભેર અકસ્માત સર્જાયો..
વલસાડ: વલસાડના વાંકી નદી ચંદ્ર મોલેશ્વર મંદિર નજીકના હાઈવે ઉપર આજરોજ વહેલી સવારે સુરત તરફ જઈ રહેલા અજાણ્યા મોટા વાહન ચાલકે અચાનક બ્રેક મારી...
નવસારીમાં ગલગોટાના ભાવમાં એક જ દિવસે કિલોમાં રૂ. 40થી 50નો ભાવમાં વધારો..
નવસારી: નવસારીમાં ગલગોટાના ભાવમાં એક જ દિવસે કિલોમાં રૂ. 40થી 50નો ભાવમાં વધારો થયો હતો. જોકે નવરાત્રીનો પર્વ હોય ગલગોટા ખરીદવા પડાપડી કરી હતી....
















