વલસાડમાં ઘડોઈના ઘાટેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી આંબાવાડીમાં અજાણ્યા યુવકની મળી લાશ..

0
વલસાડ: મહાશિવરાત્રીનો માહોલ ઠંડો ન થયો ત્યાં તો વલસાડના ઘડોઈ ગામમાંથી વહેતી ઔરંગા નદી કિનારે ઘાટેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી આંબાવાડીમાં સાફ સફાઈ કરવા...

હત્યા કે આત્મહત્યા.. ચીખલીમાં તલાવચોરાના તળાવમાં મળી 22 વર્ષીય યુવતી લાશ.. પોલીસ સત્યની શોધમાં

0
ચીખલી: આજકાલમાં યુવતીના લાશ મળ્યાના કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે ત્યારે આજે ચીખલી તાલુકાના તલાવચોરા ગામની 22 વર્ષીય યુવતી પ્રિયંકા ઘીરૂભાઈ આહિરનો મૃતદેહ...

સન્માનનીય શબ્દ ‘જય જોહાર’ ને ગુટખા સાથે જોડી ઝેર નો પર્યાય શબ્દ બનાવતા આદિવાસી...

0
ગુજરાત: એક તરફ આદિવાસી વિસ્તારોમાં થતાં સરકારી કાર્યક્રમમાં આદિવાસી સમાજના શાન અને સંસ્કૃતિના પર્યાય તરીકે ઓળખાતા શબ્દ 'જય જોહાર' શબ્દને અમલીકરણ કરાવવાની માંગ આદિવાસી...

5 વર્ષની બાળકીની લાજ બચાવનારનું યુવાનનું પોલીસ કમિશનરે કર્યું સન્માન અને આપ્યું રોકડ ઇનામ.....

0
સુરત: ક્યારેક એવા કિસ્સાઓ સામે આવી જતા હોય છે જયારે લાગે છે કે માનવતા હજુ મારી નથી પરવારી.. સુરતના  પાંડેસરામાં 5 વર્ષીય બાળકી પર...

દીકરીના લગ્નના તોરણ સુકાયા નહી ને કાકા ભત્રીજાના મરણના મરસીયા ગવાયા.. જાણો દિલને ચીરતી...

0
પારડી: લગ્નના તોરણ સુકાયા નહીને મરણના મરસીયા ગવાયા.. 17 ફેબ્રુઆરીના રોજ દીકરીના લગ્ન કર્યા અને 18 ફેબ્રીઆરીના રોજ લગ્નમાં આવેલું પાણીના બીલને ભરવા  ભત્રીજાને...

દેવમોગરાના મહાશિવરાત્રિમાં મેળામાં આદિવાસી લોકો શિવની નહીં પણ શક્તિની પૂજા કરે છે… જાણો કેમ...

0
સાગબારા: વૈદિકપુર્ણ વારસો ધરાવતી ગુજરાતની ભૂમિ પર ઉજવાતા અનેક પ્રકારના ઉત્સવ ઓની આસ્થાનું પ્રતિક એવા આ મેળામાં મહાશિવરાત્રીએ શિવની નહીં પણ શક્તિની પૂજા કરવામાં...

વલસાડની કાંજણ રણછોડ ગામની કન્યા છાત્રાલયમાં 60 જેટલાં બાળકોને આવનાર બોર્ડની પરીક્ષા માટે માર્ગદર્શન...

0
વલસાડ: છેલ્લા 24 વર્ષોથી વલસાડ તાલુકાના કાંજણ રણછોડ ગામે ડાંગ, કપરાડા, ધરમપુર સહિતના આંતરિયાળ આદિવાસી વિસ્તારોના બાળકો માટે છાંયડો ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ છાત્રાલય...

વાંસદામાં યુવા ઉપનીષદ એકેડેમીમાં PI કિરણ પાડવીએ આપ્યું યુવક-યુવતીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન

0
વાંસદા: પોલીસનું કર્તવ્ય સાથે સમાજના યુવા ઘડતર માટે હરહંમેશ તત્પર રહેતા PI કિરણ પાડવી દ્વારા આજરોજ વાંસદા ખાતે યુવા ઉપનીષદ એકેડેમી માં GPSC તલાટી...

ચીખલી રિવરફ્રન્ટ ખાતે 35000 હજારથી વધુ દીવડાઓમાંથી બનાવાઈ શિવજીની પ્રતિમાની રંગોળી.. જુઓ વિડીયો

0
ચીખલી: આજરોજ મહાશિવરાત્રિના પાવન પર્વ પર 50 થી પણ વધારે મંદિરોમાંથી માટીના દીવડાઓ ઉઘરાવવી 35000 હજારથી વધુ દીવડાઓમાંથી ચીખલી રિવર ફ્રન્ટ ખાતે મહાદેવ આર્ટ...

વાંસદાના મનપુર ગામમાં દીપડાએ કર્યો ગાયના વાછરડા પર જીવલેણ હુમલો.. જુઓ વિડીયો

0
વાંસદા: ગતરોજ વાંસદાના મનપુર ગામના વચલા ફળીયામાં રહેતા કોલખુંભાઈ પોસલુંભાઈ જાદવના ઘરે મધ્ય રાત્રીના સમયે લગભગ 1:00 વાગ્યા બાજુ હિંસક દીપડાએ એક ગાયના વાછરડા...