વાંસદા તાલુકાના અંકલાસ ગામમાં ડો. વિશાલ પટેલની ઉપસ્થિતિમાં સાત દિવસની સાંઈ કથાનો પ્રારંભ..
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના અંકલાસ ગામમાં સાઈ કથાનું સાત દિવસ માટે પ્રારંભ થયો હતો જેમાં મુખ્ય યજમાન તરીકે નવસારી જિલ્લાના ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ...
વાલોડ તાલુકાના બુહારી ગામે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી ફૂડવાનનો ભવ્ય પ્રારંભ.. જુઓ વિડીયો
વાલોડ: આજના જમાનામાં યુવાનોમાં ફાસ્ટફૂડનું વ્યાપક ચલણ વધ્યું છે એનાથી યુવાનો આરોગ્ય સંબંધિત વિવિધ રોગોના શિકાર બની રહ્યા છે.આરોગ્ય સંબંધી વધતી સમસ્યાઓને ધ્યાને લઇ વિશ્વમા...
કેવડીયા વિસ્તારની સંકલ્પ ગાર્ડન ઇન” હોટેલમાં જમવાના વસુલી રહ્યા છે બેફામ પૈસા, લોકોએ સોશીયલ...
નર્મદા : કેવડીયા ( એકતા નગર) વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાયા બાદ હવે, પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે, જ્યાં દેશ વિદેશ માંથી હજારો...
MP અને MLA સામસામે : મનસુખ વસાવાએ સ્વીકારી ચૈતર વસાવાની ચેલેન્જ…
નર્મદા : ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાનાં નિવેદનોને લઇને હંમેશાં ચર્ચામાં રહે છે. તાજેતરમાં એમને એક નનામો પત્ર મળ્યો હતો. જેમાં મોટા મોટા અધિકારીઓ...
ટ્રેનિંગ પૂરી કરી ફરજના સ્થળે પરત ફરતા ભારતીય સૈનિકોનું ખેરગામમાં નિવૃત સૈનિક અને આદિવાસી...
ખેરગામ : સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ સમાજસેવક અને 17 વર્ષ સરહદો પર દેશની સેવા કર્યા બાદ નિવૃત આર્મીમેન મુકેશભાઈ પોતાના પારિવારિક કામસર વલસાડ તરફ...
ડેડિયાપાડા કોલેજ સ્થાપના દિવસ, TYBA ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને 16મો વાર્ષિકોત્સવ ભવ્ય ઉજવણી..
ડેડીયાપાડા: ગતરોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડીયાપાડા ખાતે આચાર્યશ્રી ડો. અનિલાબેન કે પટેલની અધ્યક્ષતામાં કોલેજ સ્થાપના દિવસ અને 16મો વાર્ષિકોત્સવ તથા TYBA ના...
ગુજરાતના ચેરાપુંજી કપરાડામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ.. જુઓ વિડીયો
વલસાડ-દાનહ: જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને વહેલી સવારથી જ જિલ્લાના અનેક વિસ્તારોમાં કમ મોસમી વરસાદ વરસ્યો હતો. રાજ્યના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં વરસાદને...
હવસના પૂજારીના ચૂંગલમાંથી અસ્થિર મગજની યુવતીની લાજ બચાવવામાં તાલુકા માજી સભ્યનો ગયો જીવ..
કપરાડા: ગઈકાલે રાત્રે હવસનો પુજારી અસ્થિર મગજની યુવતી સાથે બળજબરી રહ્યો હતો ત્યારે આ યુવતીની લાજ બચાવવામાં એક નિર્દોષ વ્યક્તિની હત્યા થયાની ઘટના કપરાડા...
છેલ્લાં 15 વર્ષથી ભાજપના સક્રિય યુવા મોરચાના કાર્યકરે ખાધો ગળેફાંસો.. કારણ અકબંધ
વરાછા: આજરોજ વરાછાના ભાજપના છેલ્લાં 15 વર્ષ જુના અને હાલમાં યુવા મોરચાના અગ્રણીય સક્રિય કાર્યકર શૈલેષ ઝાલાવાડિયાએ પોતાના ઘરમાં જ અગમ્ય કારણોસ૨ ગળેફાંસો ખાઈને...
આવતીકાલે આધારકાર્ડ-પાનકાર્ડ લિંક કરવાના આર્થિક દંડ પાછો ખેંચવા લોકનેતા અનંત પટેલ રેલી કાઢી આપશે...
વાંસદા: થોડા દિવસ અગાઉ વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે સરકારને આધારકાર્ડ-પાનકાર્ડ લિંક કરવાની સમયમર્યાદા વધારવા અને આર્થિક દંડ પાછો ખેંચવાની પત્ર લખીને રજુઆત કરી હતી.ત્યાર...















