નવસારીના ચોખડમાં ગભરામણ બાદ 24 વર્ષીય યુવકનું મોત…
નવસારી: જલાલપોરના ચોખડ ગામે ઇંટના ભથ્થામાં કામ કરતા યુવાનને અચાનક ચક્કર આવી જતા શ્વાસ લેવામાં તકલીફ થતા સારવાર માટે લઈ જતા હોસ્પિટલના તબીબે મૃત...
ધરમપુરનાં ખાંડા ગવળી ફળીયામાં સ્મશાનભૂમિ રોડના અભાવે ભારે હાલાકી…
ધરમપુર: ધરમપુરનાં ખાંડા ગામનાં ગવળી ફળીયામાં સ્મશાન ભૂમિને જોડતો રોડ આઝાદી બાદ પણ બન્યો નથી. ભારે હાલાકી બોગવતા લોકોની અહીં રસ્તો બનાવવા તથા સ્મશાન...
વલસાડ-ધરમપુરને જોડતો 23 કિમીનો સાંકડો સ્ટેટ હાઇવે હવે ફોરલેન બનશે…
વલસાડ: વલસાડ અને ધરમપુર તાલુકાના અંતરિયાળ અને ઉંડાણના વિસ્તારો લગભગ 95 જેટલા ગામના લોકો માટે સેતુ સમાન વલસાડ હાઇવે ચોકડીથી-ધરમપુરના 23.5 કિમી અંતરના સ્ટેટ...
વાંસદાના 94 ગામોમાં ‘નળ સે જળ’યોજના 80 % ફેઇલ હોવાની બૂમ..
વાંસદા: નળ સે જળની કરોડો રૂપિયાની યોજનાને લઈને વાત કરીએ તો વાંસદાના પૂર્વપટ્ટીના ગામોમાં સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા કરોડોની યોજના થકી ટાંકીઓ બનાવી...
મહુવામાં વસરાઈ ખાતે સમાજભવનના રોડનું ખાતમુહૂર્ત અને ‘દિશા’ નોલેજહબના સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોને નિઃશુલ્ક મુકાયા...
મહુવા: ગતરોજ મહુવા તાલુકાના વસરાઈ ખાતે 'દિશા' ઘોડિયા સમાજ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં આદિવાસી સમાજના...
વાંસદાના ઉમરકુઈ ગામના કુંભીયા પંથકનું બસ સ્ટેન્ડ જર્જરીત બનતા લોકો માટે જોખમી…
વાંસદા: વાંસદા તાલુકાના ઉમરકુઈ ગામના કુંભીયા પંથકમાં વર્ષો અગાઉ બસ સ્ટેન્ડ બનાવ્યું હતું. આ બસ સ્ટેન્ડ જર્જરિત બનતા મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યાં છે....
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિવિધ સ્થળોએ ડો.બાબાસાહેબ આંબેડકરની 135 મી જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવણી..
ચીખલી: 9 ભાષાના જાણકાર અને 32 ડિગ્રીધારક અને અમેરિકાની કોલંબીયા અને જાપાનની કોયાસાન વિશ્વવિદ્યાલયમાં જેમની પ્રતિમા સ્થાપિત છે એવા વિશ્વ વંદનીય મહાન વિભૂતિ ડો.બાબાસાહેબ...
કપરાડામાં એક નહીં ત્રણ મહામાનવની જન્મજયંતીની ઉજવણી કરતાં ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી..
કપરાડા: આજરોજ ભારતીય સર્વસમાવેશી બંધારણના જનક ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર સાહેબની જન્મ જયંતિને લઈને કપરાડાના સુખાલા સ્થિત ભગવાન બિરસા મુંડા ચોક ખાતેથી આયોજિત ભવ્ય...
બાબા સાહેબની જન્મજયંતી પર ધરમપુરમાં આદિવાસી લોકો દ્વારા ભવ્ય ઉજવણી.. જાણો એમના વિષે..
ધરમપુર: આજરોજ વિશ્વનું સર્વોચ્ચ બંધારણ આપનાર બધારણના ઘડવૈયા, શિલ્પકાર, ભારત રત્ન, વિશ્વ વિભૂતિ, કરોડો, શોષિતો, પીડિતો, અને મહિલાઓના તારણ હાર પ્રથમ કાનૂન મંત્રી એવા...
અમદાવાદ ખાતે હજારો આદિવાસી મેડિકો-પેરામેડિકોનો સ્નેહમિલન સાયનેપ્સ-25 કાર્યક્રમ યોજાયો.
અમદાવાદ: ગતરોજ અમદાવાદના શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલમાં આદિવાસી મેડિકો-પેરામેડિકો તબિબોનો 20 મો સ્નેહમિલન સાયનેપ્સ-25 યોજાયો જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી તબિબો અને વિદ્યાર્થીઓ ઉમટ્યા હતાં....