નાનાપોંઢા ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્ય જીતુભાઈના હસ્તે મોક્ષરથ નું થયું લોકાર્પણ..
કપરાડા: તાલુકાના અનેક ગામોમાં આજે પણ કોઈકનું નિધન થાય તો તેવા વ્યક્તિની અંતિમયાત્રામાં લોકો નનામી ઊંચકી દોઢથી બે કિલોમીટર સુધી કૈલાશધામ સુધી લોકો ચાલીને...
ખેરગામના તબિબ ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા તાપી જિલ્લાના ગરીબ વિદ્યાર્થીઓના લાભાર્થે લેમિનેશન મશીન ભેંટ...
તાપી જિલ્લાના આંતરિયાળ ગામ ખડકા ચીખલીના સેવાભાવી હ્યુમન એલાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટના સેવાભાવી ટ્રસ્ટી અંકિત ગામિત જે બ્લડ ડોનેશન,વિદ્યાર્થીઓને સ્ટેશનરી નોટબુક તેમજ સ્કૂલ કોલેજ ફી...
સમય જીંદગીનો ઓછો હશે… કયાં ખબર હતી, વિદાચ તારી અણધારી હશે એ… કયાં ખબર...
વાંસદા: આદિવાસી સમાજ માટે આજે ખુબ જ દુઃખ દાયક ઘટના બની અને એ છે SC OBC માઈનોરિટી અને આદિવાસી સમાજના હક અધિકાર ની લડત...
વીજ કર્મચારીઓ બન્યા કામચોર અને બહેરા.. લોક રજુવાતો છતાં ધરમપુરના બોર્ડરના ગામડાઓમાં વીજળી ગુલ..
ધરમપુર: ધરમપુરના છેવાડાના આદિવાસી વિસ્તારોમાં વીજ કંપનીઓના અધિકારીઓ એટલાં કામચોર અને બહેરા બની ગયા છે કે ખડકી, મધુરી, ચૌવરા, તુતરખેડ, સાત વાંકલ જેવા ગામોમાં...
વાંસદા ટાઉનથી રિચાર્જ બોરનો ભાજપ પ્રદેશ મહામંત્રી પિયુષ પટેલે કર્યો પ્રારંભ…
વાંસદા: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સ્વખર્ચે વાંસદા તાલુકામાં 150 રિચાર્જ બોર ફાળવતા વાંસદા ટાઉનથી રિચાર્જ બોરનો ભાજપ પ્રદેશ મહામંત્રી પિયુષ પટેલે પ્રારંભ કરાવ્યો...
મહુવાના વહેવલમાં ખેતરે જતા ખેડૂત પર દીપડો હુમલો.. કરી ભાગ્યો, ફરી તરાપ મારી..
મહુવા: ગતરોજ મહુવા તાલુકાના વહેવલ ગામે ઉનાઈ રોડ પર નિશાળ ફળિયામાં રહેતા ખેડૂત મહેન્દ્રભાઈ ગોપાળભાઈ પટેલ બુધવારે સવારે 8:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરની સામે...
ભરૂચમાં ત્રણ ‘ખ’ એટલે કે ખારીસીંગ, ખમણ અને ખાડા પ્રખ્યાત.. વિપક્ષ
ભરૂચ: નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં કુલ 57 ડમ્પીંગ સાઈડ,માર્ગો પર અડિંગો જમાવી દેતા પશુઓ,ખખડધજ રસ્તાઓ જેવા કામ કરવા મુદ્દે...
સંસદમાં વલસાડમાં વંદેભારત ટ્રેનનું સ્ટોપનો માંગ અને બૂલેટ ટ્રેન ચાલુ થવાની સમય મર્યાદા રેલ્વે...
વલસાડ: આજરોજ વલસાડ-ડાંગ લોકસભાના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા બજેટસત્રમાં વંદેભારત ટ્રેનનું સ્ટોપેજ આપવા તેમજ વલસાડ નવી વંદેભારત ટ્રેન ચાલુ કરવા અને ગુજરાત મહારાષ્ટ્રના...
ગુજરાત સરકારના મંત્રીમંડળે આદિવાસી પહેરવેશ પહેરવાનો કર્યો નિર્ણય.. ક્યારે અને કેમ ?
ગુજરાત: આવનાર દિવસમાં ગુજરાત સરકારના મંત્રીમંડળ આદિવાસી વેશમાં જોવા મળવાનું છે સરકારે નિર્ણય લીધો છે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આદિવાસી સમાજના રીત રિવાજ...
વલસાડની સગીરાને ભગાડી જનાર યુપીના શખ્સને વલસાડ પોલીસે લુધિયાણાથી પકડયો..
વલસાડ: વલસાડની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને 4 ભગાડી જનાર યુપીના શખ્સને વલસાડ પોલીસે પંજાબના લુધિયાણાથી ઝડપી પાડ્યો છે. પોલીસે લુધિયાણામાં 10 દિવસ...
















