ગુજરાતમાં શિક્ષકોને SIR ની કામગીરી સોંપતા શું સ્થિતિ સર્જાય છે તેની યુથલીડર ડો. નિરવ...

0
ખેરગામ: હાલમાં ચૂંટણી પંચ દ્વારા SIR ની કામગીરી ચાલુ કરવામાં આવી છે.એમાં શિક્ષકોને બીએલઓ તરીકે કામગીરી સોંપવામાં આવી છે તેનાથી શિક્ષકોની હાલત ખુબ જ...

આદિવાસી લોકોના ન્યાય અપાવવાના નામે તોડ કરનાર મનિષ શેઠ પર પોલીસ કડક કાર્યવાહી કરે.....

0
સુરત: આજરોજ સુરત ખાતે આવેલ ગોપીકિશન પોલી પ્લાસ્ટ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં સીકયુરીટી હેડ તરીકે ફરજ બજાવતા અઝહરૂદિન નાઝીમુહિન ઈસામુદ્દિન સૈયદે આજે આદિવાસી લોકોને ન્યાય...

5,74,500 રૂપિયાના વીજતારના મુદ્દામાલ સાથે ભીનારમાં રહીને ભંગારનો ધંધો કરતાં આરોપીઓને પકડી પાડતી વાંસદા...

0
વાંસદા: ભીનાર ગામેથી D.G.V.C.L. ના વીજતાર ચોરીના અનડિટેક્ટ ગુનો શોધી કાઢી થ્રી ફૈઝ 54,500 રૂપિયાના L.T. એલ્યુમિનિયમ વીજતાર, 5,00,000 રૂપિયાના મારૂતી સુઝુકી સુપર કેરી...

તાપીના વાલોડમાં BLO નું હાર્ટએટેક મોત.. વહીવટીતંત્રનું SIR કામગીરીને લઈને દબાણ હોવાં પરિવારનો...

0
વાલોડ: ચૂંટણી કામગીરીમાં નિયુક્ત બૂથ લેવલ ઓફિસર્સ (BLO) પર પડતા અત્યધિક દબાણ અને તણાવને કારણે છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક કર્મચારીઓનાં મોત થયાં છે ત્યારે...

ગુજરાતના કયા જિલ્લાના SIR ની કામગીરી કરતાં BLO શિક્ષકે કરી આત્મહત્યા.. દિલને હચમચાવી નાખતી...

0
ગીર સોનાથ-કોડીનાર: આજરોજ કોડીનારના BLO શિક્ષકે સ્યૂસાઈડ નોટ લખી કે, મારાથી કોઈ પણ કાળે હવે આ SIR કામ થઈ શકે એમ નથી અને હું...

20 નવેમ્બરના રોજ ડાંગના તારાબેન પવારની પુણ્યતિથિની ઉજવણી.. હજારો ડાંગીજનો કરે છે લાલ સલામ..

0
ડાંગ: કેટલાંય આદિવાસી સમાજના લીડરો અને લોકોએ જળ જંગલ જમીન બચાવવા માટે પોતાના જીવનું બલિદાનને પણ પ્રકૃતિના રખેવાળ બન્યા છે એવા જ ગુજરાતના છેવાડે...

વાપીમાં બલીઠાની આલોક ઈન્ડસ્ટ્રીમાં કામદારોનું શોષણ કરવામાં આવે છે: અનંત પટેલ

0
વાપી: ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, વાપીમાં બલીઠાની આલોક ઈન્ડસ્ટ્રીમાં કામદારોનું શોષણ કરવામાં આવે છે જેને લઈને અમે લેબર અધિકારીને આવેદનપત્ર આપીને કહ્યું...

યુથલીડર ડો. નિરવ પટેલે ધરમપુરના જર્જરિત રાજમહેલમાં શું કરવા CM ને કરી રજુવાત..

0
ધરમપુર: આજરોજ ધરમપુર ખાતે જર્જરિત રાજમહેલમાં લો (કાયદાશાસ્ત્ર) કોલેજ અને દેશના મહાન ક્રાંતિવીરોનું મ્યુઝિયમ બાબતે નીતિ વિષયક બાબત જણાવતા મુખ્યમંત્રીને નીતિવિષયક નિર્ણય લઈ યોગ્ય...

ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના અથાગ પ્રયાસોથી કપરાડા વિધાનસભા આજે SIR મતદાર જાગૃતિના આદર્શ મોડલ તરીકે...

0
કપરાડા: SIR અંતર્ગત લોકજાગૃતિ લાવવા માટે ધારાસભ્યશ્રી જીતુભાઇ ચૌધરી દ્વારા વ્યાપક અને અસરકારક પ્રચાર–પ્રસારનું આયોજન કરવામાં આવ્યું છે. લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને મતદારોને...

ચૈતર વસાવાનો વલસાડના કાર્યક્રમ ફ્લોપ.. 10 હજારના દાવા સામે માત્ર 150 લોકોની હાજરી થયાનો...

0
વલસાડ: આજરોજ વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ વલસાડ જિલ્લાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ ચૈતર વસાવાએ આયોજિત કરેલો જનસભા કાર્યક્રમ આજે સંપૂર્ણપણે નિષ્ફળ...