નર્મદા નિગમનો મહત્ત્વપૂર્ણ નિર્ણય: 1 એપ્રિલથી નર્મદા કેનાલમાં પાણી બંધ…

0
 નર્મદા : નર્મદા નિગમે 1 એપ્રિલથી નર્મદા કેનાલમાં પિયત માટે પાણી બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો...

સુરતીલાલાઓ હવે સુધરશે? સુરત પોલીસે 45 દિવસ સુધી જાગૃતિ અભિયા હાથ ધર્યું…

0
સુરત: શહેર પોલીસ દ્વારા હેલ્મેટના કાયદાનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને બાઈક ચાલકો સુરક્ષિત રહે અને અકસ્માતોની ઘટનામાં મૃત્યુ આંક નીચો...

વલસાડ હાઈવે પર ઓવરટેક કરવાના મુદ્દે ચપ્પુથી હુમલો કરનાર ત્રણ આરોપી કલાકોમાં ઝડપાયા…

0
વલસાડ: વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુંડી ઓવરબ્રિજ પાસે એક ગંભીર ઘટના સામે આવી છે. ઓવરટેક કરવાના મુદ્દે ત્રણ શખ્સોએ બાઈક ચાલક પર...

ધો.10 પાસ ઉમદેવારો માટે સરકારી નોકરી મેળવવાની તક, ફટાફટ કરો અરજી…

0
ગુજરાત: કેન્દ્ર સરકારની નોકરી મેળવવાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. તાજેતરમાં ઇન્ડિયા પોસ્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવકો પોસ્ટની ભરતી...

પારડી અને ધરમપુર તાલુકાના સૌ યુવામિત્રો દ્વારા સ્વૈચ્છિક રકતદાન શિબીરનું કર્યું સફળ આયોજન..

0
પારડી-ધરમપુર: વર્તમાન સમયમાં કોઇને એવી ભેટ આપો કે હંમેશા એમની પાસે રહે તો એ રકત છે આ વાક્યને સાર્થક કરવા રકતદાન શિબીર ધન્વંતરી ચેરીટેબલ...

કપરાડામાં સાંસદ ધવલ પટેલની ઉપસ્થિતિમાં “કિસાન સમ્માન સમારોહ કાર્યક્રમનું થયું આયોજન..

0
કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના અંભેટી ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વરદ હસ્તે, તેમજ લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલની,...

અંકલેશ્વરનો PSI બન્યો આદિવાસી મહિલાનો કાળ…સ્વિફ્ટ કાર વડે અકસ્માત કરતાં મહિલાનું મોત..

0
અંકલેશ્વર: ગતરોજ અંકલેશ્વરના ભાંગવાડ વિસ્તારમાં રહેતી પ્રિતી બેન કિરણ વસાવા ગતરોજ વહેલી સવારે નાહવા માટે ગરમ પાણી કરવા માટે ચુલો સળગાવી રહી હતી તે...

વલસાડ શિક્ષણ વિભાગ બન્યું ગાંધારી.. ધરમપુરના રાજપુર તલાટની શાળાનું બાંધકામ ન થતાં બાળકો પંચાયતના...

0
ધરમપુર: વલસાડ શિક્ષણ વિભાગ બન્યું ગાંધારીની જેમ પટ્ટી બાંધીને બેઠું છે. આજરોજ ધરમપુર તાલુકાના આદિવાસી વિસ્તાર ધરાવતી રાજપુર તલાટ ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી જ્યાં...

ગાંધીનગરમાં TAT-TET ઉમેદવારોનું 5 પડતર માંગણીઓને લઈને આંદોલન પર બેઠા…

0
ગુજરાત: ગુજરાતમાં TET-TAT પાસ P ઉમેદવારોએ વધુ એકવાર પોતાના પડતર પ્રશ્નોને લઈ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મહત્ત્વના સાત પ્રશ્નો સંતોષવાની માગ સાથે સોમવારે 24...

અધિકારીઓ ગાંઠતા નથી પ્રજાએ અવાજ ઉઠાવવો પડશે એમ કહેતા મનસુખ વસાવાએ નિરાશા વ્યક્ત કરી...

0
ગુજરાત: ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે. છતાંય તેમના સાંસદનુ કોઇ અધિકારી સાંભળતા ન હોઇ તેવુ ખુબ ઓછુ સાંભળવા અને જોવા મળે છે. પરંતુ...