વાંસદાના દોલધા ગામે પેટ્રોલપંપ સામે કાર પલ્ટી મારતાં સારવારમાં ઈજાગ્રસ્ત સગીરનું મોત..

0
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના દોલધા ગામના પેટ્રોલ પંપ પાસે મોડી રાત્રે કંબોયા ગામેથી લગ્નમાંથી ઘરે પરત ફરતા કાર ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર...

સરપંચ પતિઓ પંચાયતોમાં ક્યા હોદ્દાના આધારે સાગબારા તાલુકાની પંચાયતમાં વહીવટ કરે છે ?

0
સાગબારા: સાગબારા તાલુકામાં નાગા નામના વ્યક્તિની એજેંસીએ મનરેગામાં લાખો રૂપિયાનો કૌભાંડ કર્યો સાગબારા તાલુકામાં બહારની એજેંસીઓ આવી કરોડોનો કૌભાંડ કરે છે ત્યારે આ સરપંચ...

મનસુખ વસાવા અને મહેશ વસાવાએ ભુસ્તર અધિકારીઓની નીંદર ઉડાડી.. ઝઘડિયામાં ખનિજ ચોરી બાબતે તપાસ.....

0
ઝઘડિયા: ગતરોજ ઝઘડિયા તાલુકો વિપુલ પ્રમાણમાં ખનિજ સંપતિ ધરાવતો હોઇ તાલુકામાં ખનિજ માફિયાઓ બેફામ બની મોટાપ્રમાણમાં ખનિજ ઉલેચી રહ્યા છે. તાલુકામાં નર્મદા નદીના વિશાળ...

આછવણી બહુચર્ચિત દુકાન વિવાદમાં કેસમાં ખેરગામ પોલીસે કયા ? ઇસમોને ફાયદો પોહચાડવા ફરિયાદ નબળી...

0
ખેરગામ: આછવણી ગામના બહુચર્ચિત દુકાન વિવાદ કેસમાં ડો.અમિત પટેલ અને શૈલેષ ગાવડાને ફાયદો પહોંચાડવા ખેરગામ પોલિસ દ્વારા બદઇરાદે યોગ્ય કલમો નહીં ઉમેરી પોતાની ફરિયાદ...

ઝઘડિયાના ખરચી ગામે ત્રણ શખ્સોએ યુવાન ઉપર ચપ્પુ વડે હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત...

0
ભરૂચ: ભરૂચના ઝઘડિયા તાલુકાના ખરચી ગામે અગાઉના ઝઘડાની રીસ રાખી ત્રણ લોકો પર ચપ્પુ વડે હુમલો કરાતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ મામલે...

શું તમને ખબર છે આખું ગુજરાત લોન પર ચાલે છે.. તમે માનશો નહીં ગુજરાત...

0
ગુજરાત: 30 વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપે વિકાસ કર્યો કે વિનાશ કર્યો એ સમજાતું નથી. હાલ ચાલી રહેલા વિધાનસભાના બજેટ સત્રમાં ગુજરાતના જાહેર દેવાને...

શું તમારા ખાતામાં નથી આવ્યા 19માં હપ્તાના 2000 રૂપિયા? ફટાફટ અહીં ફરિયાદ કરો, તરત...

0
પીએમ કિસાન:  સન્માન નિધિનો 19મો હપ્તો સોમવારે 24 જાન્યુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવાયો છે. સરકારે ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી ખેડૂતોને 2000 રૂપિયા...

ધરમપુર બીલપુડી ગામમાં બાઇક અને એસ ટી બસનો અકસ્માત..સારવાર બાદ બાઇક ચાલકનું મોત..

0
ધરમપુર: ધરમપુર તાલુકાના બીલપુડી ગામમાં એક બાઇક સવાર એસ ટી બસને આગળથી અથડાતા માથામાં ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન તેની વલસાડ સિવિલમાં મૃત્યુ થયાની...

મુખ્યમંત્રી-પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના 2506 કરોડ વપરાયા નહીં…

0
ગુજરાત: મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં રૂપિયા 5005 કરોડની બજેટ જોગવાઈ સામે રૂા.3108 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં કુલ રૂપિયા...

નર્મદા નિગમનો મહત્ત્વપૂર્ણ નિર્ણય: 1 એપ્રિલથી નર્મદા કેનાલમાં પાણી બંધ…

0
 નર્મદા : નર્મદા નિગમે 1 એપ્રિલથી નર્મદા કેનાલમાં પિયત માટે પાણી બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો...