ખેરગામ નાંધાઇ મેળામાં ચેઇન સ્નેચિંગની ઘટના.. ગણતરીના કલાકોમાં આરોપી પકડી લેતી ખેરગામ પોલીસ
ખેરગામ: હાલમાં શિવરાત્રીને લઈને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં મેળાનું આયોજન કરાયું હતું તેવી જ રીતે ખેરગામ નાધાઈ ગામમાં પણ શિવરાત્રીનો મેળો ભરાયો હતો. આ...
ગેરકાયદેસર રેત ખનનનો વિવાદ .. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે ફ્લાઇંગ સ્કવોડના દરોડા દરમિયાન લાખો...
ઝઘડિયા: આજરોજ ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી રેતી સહિત વિવિધ ખનિજ ખનનના મુદ્દે અવારનવાર વિવાદ થતો જોવા મળે છે. ત્યારે તાલુકાના રાણીપુરા ગામે કથિત ગેરકાયદેસર...
ઝઘડિયા તાલુકાના ભાલોદ નજીક રુંઢ ગામે નર્મદામાં તણાઇને આવેલ અજાણ્યા પુરુષનો મળ્યો મૃતદેહ…
ઝઘડિયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ નજીકના રુંઢ ગામે નર્મદા નદીમાં તણાઇને આવેલ કોઇ અજાણ્યા પુરુષનો મૃતદેહ જણાતા રાજપારડી પોલીસે મૃતદેહ નદીમાંથી બહાર કાઢીને...
ધરમપુરના બામટી ગામમાં જૂની અદાવતમાં ચાલુ બાઇક પર લાકડાનો ફટકો મારી ચંદુભાઈની કરાઈ હત્યા.....
ધરમપુર: દિવસે ને દિવસે હવે ગામડાઓમાં પણ હત્યાનો ડર થંભવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે ગતરોજ વલસાડના ધરમપુર તાલુકાના બામટી ગામના જલારામ ફળિયામાં જૂની...
તું મારી સાથે વાત કેમ નહીં કરતો, મારો નંબર બ્લોક કેમ કરી દીધો છે...
ગુજરાત: અમદાવાદના શેલામાં હચમચાવી નાખતી ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર એક યુવતીએ 13 વર્ષ અગાઉ સગાઇ તોડી નાખનારા યુવકને પોતાની કારથી ટક્કર મારી...
બીલીમોરા-ચીખલી-વાંસદા-વધઈ રોડ પર 04/05/2025 સુધી ભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ…
નવસારી: 27/02/2025 બીલીમોરા-ચીખલી-વાંસદા-વધઈ કિ.મી. 9/0થી 59/06 પર હાલમાં ગુજરાત સરકાર દ્વારા “રાજ્યના ઔદ્યોગિક અને ખાણ ખનીજ વિસ્તારોને જોડતા રસ્તાઓની સુધારણા, અપગ્રેડેશન, વાઈડનીંગ અને મજબૂતીકરણની...
ઉમરગામમાં જમીન ખેડાણ બાબતે ફરિયાદ નોંધી પોલીસ 20-25 આદિવાસી આગેવાનોની ખોટી રીતે પોલીસે ધરપકડ...
ઉમરગામ: ઉમરગામ તાલુકાના સરીગામના આગેવાન નરેશ ઓઝરીયા તથા તેમની ધર્મપત્નિ તથા અન્ય 20-25 આગેવાનોને જમીન ખેડાણ બાબતે ફરિયાદ નોંધીને ધરપકડ કરવામાં આવી જેની જાણ...
પલસાણા મેળામાં જવાનું કહી નીકળેલી 32 વર્ષીય મહિલા પરત આવી જ નઈ..
વલસાડ: વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં એક મહિલાના ગુમ થવાની ઘટના સામે આવી છે. પારડી તાલુકાના કીકરલા ગામની રહેવાસી 32 વર્ષીય રાધાબેન નાયકા શિવરાત્રીના દિવસે...
આગામી શૈક્ષણિક વર્ષથી કયા ધોરણના પાઠયા પુસ્તકોમાં કયા કયા ફેરફાર કરવા નિર્ણય…
ગુજરાત: ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2025-26થી પાઠયપુસ્તકોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધો. 1, 6 થી 8 અને...
શું ડાંગ દરબારમાં આ વખતે રાજ્યપાલ આવી રહ્યા છે ખરા… જો આવશે તો ડાંગીજનો...
આહવા: ડાંગજનોના ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા 'ડાંગ દરબાર'ના લોકમેળાના આગમનની ધામધૂમ થઈ તૈયારી થઈ રહી છે ત્યારે અમુક લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે...
















