આધુનિક યુગમાં પણ ધુળેટી પર્વ નિમિત્તે વલસાડ તાલુકાના ભાગલ ગામમાં પરંપરાગત બળદગાડા રેસ..

0
વલસાડ: વલસાડ તાલુકાના ભાગલ ગામમાં સ્થાનિક યુવકો અને ગામના અગ્રણીઓ દ્વારા પરંપરાગત બળદગાડા રેસનું આયોજન કરવામાં આવ્યું. આ રેસનું આયોજન છેલ્લા 5 વર્ષથી ધુળેટી...

મોરારી બાપુ આદિવાસી વિસ્તારમાં ઉદ્યોગપતિઓને શાળા બનાવવાનું કહી શકે તો સરકારને કહે તો શું...

0
વલસાડ: કથાકાર મોરારિબાપુ કહે છે મને કથા દરમિયાન એક ભાઈએ આવીને એમ કહ્યું કે શિક્ષણ નામે આદિવાસી વિસ્તારમાં ધર્મ પરીવર્તન થઈ રહ્યું છે. તમે...

ખાવાનું બનાવવા મુદ્દે સોનગઢમાં દંપતી વચ્ચે ઝઘડો, બે દીકરીઓ સાથે માતાએ નહેરમાં કૂદી.. 2...

0
સોનગઢ: આદિવાસી વિસ્તારોમાં આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આ સોનગઢમાં એક પરિવારમાં 3 દીકરીઓ અને પતિ પત્ની સાથે રહેતા અને મજૂરી કામ કરી...

દેવમોગરા મંદિર પ્રાંગણમાં પ્રથમવાર ભવ્ય હોળી ઢોલ ઉત્સવનું આયોજન.. શું હતી વિશેષતા.. જાણો

0
ડેડીયાપાડા: સમગ્ર ગુજરાતના આદિવાસી વિસ્તારમાં હોળી અને ધૂળેટીનો તહેવારની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી થઈ છે ત્યારે આદિવાસી સમાજના કણીકંસરી કુળદેવી યાહા મોગી માતાના...

આદિવાસી ખેડૂતોને આંબાવાડીમાં કેરી પાકને બચાવવા અને આવક વધારવા ઘોડવણીના ઠાકોરકાકાએ શું આપી સલાહ..

0
ચિખલી: ચાલુ વર્ષે આદિવાસી ખેડૂતોના આંબાવાડીમાં પુષ્કળ મોર આવ્યો, પાંદડાં કરતાં મોર વધારે આવ્યા પણ પાછળથી ખરાબ હવામાનને લીધે બધો જ મોર સુકાઈ ગયો,...

‘મૈને નમક કા કાનુન તોડા હૈ’ ના પગરણ 12 માર્ચે 1930 ના રોજ...

0
વલસાડ: 12 માર્ચ 1930 ના રોજ દાંડીકુચની શરૂઆત ગાંધીજીએ તેમના 78 સાથીદારો સાથે અમદાવાદના સાબરમતી આશ્રમેથી “પદયાત્રા” સ્વરૂપે કરી હતી. વલસાડ જીલ્લાના નવસારી (તે...

વલસાડમાં આદિવાસી દીકરીનો આપઘાત કે હત્યા ? દિવ્ય ભાસ્કર એક પક્ષનું સાંભળી ખોટા સમાચાર...

0
વલસાડ: ગતરોજ વલસાડ તાલુકાના અટગામ ઘોડા ફળિયામાં એક પરિણીતાએ નોકરી કરવાની ના પાડવામાં આવતા આત્મહત્યા કરી લીધાના દિવ્ય ભાસ્કર દ્વારા સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા...

મોરારી બાપુ સાચા કે સુપ્રીમ કોર્ટ: પ્રકૃતિ પૂજક આદિવાસી લોકોનો કોઈ ધર્મ જ નથી...

0
તાપી: મોરારી બાપુએ પોતાની એક રામ કથા દરમિયાન સરકારને જાણકારી આપી છે કે, ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં મફત શિક્ષણના નામે આદિવાસી ભાઈઓ- બહેનોનું ધર્મ પરિવર્તન...

વનચેતના કેન્દ્ર ગુમાનદેવ ખાતે એગ્રો ફોરેસ્ટ્રી અન્ડર RKVY યોજના અંતર્ગત યોજાયો એક દિવસીય વર્કશોપ..

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ ખાતે આવેલ વનચેતના કેન્દ્ર પર આનંદ કુમાર વન સંરક્ષક શ્રી સામજિક વનીકરણ ભરૂચની અધ્યક્ષતામાં એગ્રો ફોરેસ્ટ્રી અન્ડર આર.કે.વી.વાય....

ઉકાઇ થર્મલમાં ખામીથી દ. ગુજરાતમાં બ્લેકઆઉટ..પાવર કટના કારણે 7 ટ્રેનો મોડી પડી…

0
ઉકાઇ: ઉકાઇ થર્મલ પાવર સ્ટેશનમાં બુધવારે બપોરના પોણા ચાર વાગ્યાના અરસામાં અચાનક 4 યુનિટ ટ્રીપ થઇ જતાં દક્ષિણ ગુજરાતમાં બ્લેક આઉટ જેવી સ્થિતી સર્જાઇ...