પોલીસ તપાસમાં: 21 લોકોને ફટાકડાની ફેક્ટરીમાં હોમી દેનારો માલિક દીપક મુલાણી ડીસા શહેર યુવા...
ડીસા: ગત મંગળવારે ડીસામાં ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં વિસ્ફોટ થયો હતો જેમાં અનેક મજૂરોના શરીરના અંગ 50 મીટર દૂર ફંગોળાયા અને ફેક્ટરીની પાછળ આવેલા...
સંગીત/ચિત્ર ક્ષેત્રે સુરતના આદિવાસી શિક્ષક અજયકુમાર પટેલ રાજ્યકક્ષાએ વિશિષ્ટ શિક્ષક સન્માન એવોર્ડથી થયા સન્માનીત….
સુરત: કલા શિક્ષક સંઘ ગુજરાત રાજ્યના 50 વર્ષ પૂર્ણ થતા 23 મો સન્માન સમારોહ આણંદ ખાતે યોજાયો. ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘ ની સ્થાપના...
ભરૂચમાં સુરતી હાંડી હોટલ પાસે કારમાં આગ લાગતા અફરાતફરી.. કાર બળીને ખાખ..
ભરૂચ: ભરૂચ શહેરમાં ગરમીના દિવસોમાં વાહનોમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. શનિવારે રાત્રે મનુબર ચોકડી નજીક સુરતી હાંડી હોટલ પાસે એક ચાલતી કારમાં...
સુરતના વરાછામાં બનશે સરકારી સાયન્સ કોલેજ.. રાજ્યના શિક્ષણ વિભાગને કરાઇ જમીન સુપરત..
સુરત: સુરતના વરાછામાં સરકારી સાયન્સ કોલેજ બનશે તેવી જાહેરાત શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાએ કરી છે જેમાં સ્થાનિકોઓ સરકારી કોલેજની માગ કરી હતી તો વરાછા અને...
ધારાસભ્ય અનંત પટેલે જમીન પર બેસીને કેમ કરવો પડી રહ્યો છે વિરોધ.. શું છે...
ઉનાઈ: દક્ષિણ ગુજરાતના પ્રસિદ્ધિ ઉનાઈ માતાજી મંદિર ટ્રસ્ટની બેઠકમાં નાટકીય ઘટનાક્રમ સર્જાયો હોય તેમ વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે પ્રાંત અધિકારી સમક્ષ જમીન પર બેસીને...
BRC સંજયભાઈ મકવાણા તરફથી કપરાડા ધોરણ 8 ના બાળકોને યુનિટ ટેસ્ટ ચેમ્પિયનનું ઈનામનું શૈક્ષણિક...
કપરાડા: કપરાડાના તાલુકામાં આવેલ પ્રાથમિક શાળામાં યુનિટ ટેસ્ટ ચેમ્પિયનનું ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ મુખ્ય મહેમાન તરીકે બી.આર.સી. સંજયભાઈ બી. મકવાણાની...
સોનગઢ તાલુકા પંચાયતના જૂનું મકાન વિદ્યાર્થીઓ માટે લાઈબ્રેરી બનાવવાની ઉઠી લોકમાંગ..
સોનગઢ: સોનગઢ તાલુકા પંચાયતના હાલ બંધ પડેલાં જુના મકાનને વિદ્યાર્થી ભાઈ બહેનો માટે લાઈબ્રેરી બનાવવા માટે આપવાની માંગ ટોકરવા બેઠકના તાલુકા પંચાયત સભ્ય ઊર્મિલા...
વલસાડમાં જૂની કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડ ફ્લોરના સ્લેબના પોપડાં ખરી પડ્યાની બની ઘટના.. શું કહી...
વલસાડ: વલસાડમાં હાજી માર્કેટ સામે શનિવારે 30 વર્ષ પૂરાણી 8 માળની બહુમાળી જિલ્લા સેવાસદન-2ની જૂની કલેકટર કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્લેબમાં ભંગાણ પડતાં ભારે...
મુસાફરો ધ્યાનમાં લે.. અંકલેશ્વરના પીરામણ ગામમાં રોડનું કામ ઝડપી બનાવવા ડાયવર્ઝન..
અંકલેશ્વર: અંકલેશ્વર પીરામણ ગામ રોડ ડાયવર્ઝન સૂચક બોર્ડ અને કામગીરી પૂર ઝડપે શરુ કરી દેવામાં આવી છે. 3 દિવસ પૂર્વે જ ગ્રામજનોની સમસ્યા અંગે...
નર્મદામાં તરસ્યા આદિવાસી લોકોનો પુકાર.. કરવી પડશે છે પાણી માટે 9 કિમીની પદયાત્રા..
નર્મદા: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના પાણી કચ્છ સુધી પહોંચી ગયાં છે પણ ડેમની આસપાસ આવેલાં ગામડાઓમાં હજી પણ પાણીની તંગી જોવા મળે છે....
















