સુરતમાં મહિલાનાં કપડાં પહેરી આવેલા યુવકે પાર્ક વાહનો સળગાવી દીધા…
સુરત: સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલા અંકુર એપાર્ટમેન્ટમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. મોડી રાત્રે અહીં એક અજાણ્યા યુવકે મહિલાના વસ્ત્રો ધારણ કરી...
ચીખલી રાનકૂવા પાસે બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત અને 1ને ઇજા…
ચીખલી: ચીખલી રાનકૂવા નજીક નોકરી ઉપરથી પરત ઘરે જતી વેળા બાઇક સ્લીપ થઇ જતા એક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય યુવાનને સામાન્ય ઇજા...
તાપી વાલોડના બેડકુવા ગામે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ઘર રાખ થયું…
વાલોડ: વાલોડ તાલુકાના બેડકુવા ગામે ડુંગરી ફળિયામાં રહેતા સંજયભાઈ નારણભાઈના ઘરે ગત રાત્રિના સમયે અચાનક શોર્ટ સર્કિટનો બનાવ બન્યો હતો, આ બનાવ બનતા ઘરમાં...
ધરમપુરના નગરજનોને જળસ્ત્રોત ઓછાં થતા એક ટાઈમ પાણી મળશે…
ધરમપુર: ધરમપુર નગરપાલિકાએ નદી તથા કુવાઓમાં પાણીના શ્રોત ખૂટી જતા પાલિકા વિસ્તારમાં બેના સ્થાને એક સમયે પાણી આપવાની જાહેરાત કરી છે. પાલિકા વિસ્તારમાં બામટી...
પોલીસ કેરીના ઝાડ ની કરશે રખેવાળી.. નવસારીમાં 7:50 કરોડ રૂપિયાની કેરીની ચોરી.. શું છે...
નવસારી: હવે આજ બાકી હતું તે.. તમે માનશો.. હવે પોલીસ આંબાના વૃક્ષને આપશે પ્રોટેક્સન.. નવસારીના પૂર્વપટ્ટીના ગામડાઓમાં કેરી ચોરીના બનાવો બની રહ્યા છે. ત્યારે રોજની...
એક ફોટો, બે વાર એન્ટ્રી ! સુબીરના માળગા ગામમાં નરેગા ભ્રષ્ટાચારનો પુરાવો !
સુબીર: હાલમાં જ સુબીર તાલુકાના માળગા ગ્રામ પંચાયતમાં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (નરેગા) યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે....
ખેરગામ પોલિસ સ્ટેશનમાં ગેરકાયદેસર AC વાપરી ઉપરીઓને ગેરમાર્ગે દોરતા બે ભૂતપૂર્વ PSI ઓ વિરુદ્ધ...
ખેરગામ: વલસાડના તીઘરા ગામના મુકેશભાઈ ઠાકોરભાઈ પટેલ નામના સામાજિક આગેવાન દ્વારા અગાઉ 20/11/2024 ના રોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રીને સંબોધીને PSI ડી.આર.પઢેરિયા દ્વારા ત્રાહિત વ્યક્તિ...
સુરતમાં મંજૂરી વગર શાળામાં ભરાઈ ગયા ચાર હજાર ફોર્મ, વાલીઓમાં મચી દોડધામ…
સુરત: સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ સરકારી શાળા નં. 401 છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. કારણ એ છે કે હજી સુધી શાળાને સત્તાવાર રીતે...
ચીખલીના રાનકુવામાં શિક્ષક – શિક્ષિકાના મોતના મામલામાં પેનલ પોસ્ટમોર્ટમમાં ચોંકાવનારો ખુલાસો આવ્યો સામે.
ચીખલી: ચીખલીના રાનકુવામાં શિક્ષક - શિક્ષિકાના મોતનો મામલો: શિક્ષકે મહિલા મિત્રની હત્યા કરી ખુદ આત્મહત્યા કરી હોવાનો પેનલ પોસ્ટમોર્ટમમાં ખુલાસો, મૃતક શિક્ષક સામે હત્યાનો...
તાપીમાં ખેડૂતો માટે આશિર્વાદ સમાન જીવામૃતથી જમીન જીવંત…
વ્યારા: રાસાયણિક ખાતર અને જંતુનાશકોના વધતા ઉપયોગથી જમીનની તંદુરસ્તી પર ખરાબ અસર પડી છે. આવી ખેતીમાંથી મળતા પાકો માનવ સ્વાસ્થ્ય માટે જોખમરૂપ સાબિત થયા...
















