ધરમપુરના રાજપુર તલાટ ગામના શાળાના નવા મકાનનું ઉદ્ઘાટન.. કલ્પેશ પટેલને લઈને શું છે રાજપુર...
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના રાજપુર તલાટ ગામની પ્રાથમિક શાળાનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમાં મોટી ઢોલડુંગરી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ પણ આજે ભાજપની ટીમ...
મધ્યાહન ભોજન બનાવતું ‘નાયક ફાઉન્ડેશન’ ફરી અવળચંડાઈ..ખેરગામની શાળામાં 200 બાળકો સાથે ભોજનના નામે ખિલાવડ
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન પીરસતી વેળાએ ચણા ચાટમાંથી એક કાપડની પોટલી મળી આવી આ પોટલીમાં કોઈ રાસાયણિક પદાર્થ હોવાનું...
વાંસદા ખાતે સાંસદ ધવલ પટેલના પ્રયત્નો ફળ્યા સરકાર દ્વારા વાંસદાને વિજ્ઞાન કોલેજની ભેટ..
વાંસદા: સાંસદ ધવલ પટેલ અને નાણાંમંત્રી દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સાથેની ચર્ચાનો આખરે સુખદ અંત આવ્યો છે તેમ તેમની વાંસદા તાલુકા અને તેની આસપાસના...
નર્મદામાં “જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ”ની બેઠકમાં ચૈતર વસાવાએ જનહિત કયા કયા પ્રશ્નો...
નર્મદા: ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા નર્મદા જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા સંકલન તથા ફરિયાદ નિવારણ સમિતિની બેઠક બાદ મીડિયા સમક્ષ મહત્વપૂર્ણ...
ઉમરગામની બોરલાઈ કોલેજમાં દીકરી પલક પર માનસિક ત્રાસ ગુજારી આત્મહત્યા કરવા મજબુર કર્યાનો માતાપિતાનો...
ઉમરગામ: ઉમરગામ તાલુકામાં આવેલ શ્રીમતી સરસ્વતીબેન કનૈયાલાલ બોરલાઈવાલા મહિલા અધ્યાપન મંદિર,બોરલાઈ કોલેજના પરિસરમા ભણતર દરમ્યાન માનસિક ત્રાસ ગુજારી આત્મહત્યા કરવા મજબુર કર્યાનો આક્ષેપ સાથે...
અનંત પટેલની રજુવાત ફળી,આદિવાસી વિદ્યાર્થીઓના સપના થયા સાકાર..વાંસદામાં નવી વિજ્ઞાન પ્રવાહ કોલેજને મળી મંજુરી
વાંસદા: આદિવાસી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ રેહતા વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની રજુવાતોને પગલે વાંસદા તાલુકાના નવી વિજ્ઞાન પ્રવાહના કોલેજની મંજુરી મળતાં વિદ્યાર્થી...
આદિવાસી વિદ્યાર્થીનીની છેડતી કરી સેક્સની માગણી કરતો વાંસદા મહુવાસની સત્ય સાંઇ સ્કૂલનો ડાયરેક્ટર દિશાંત...
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના મહુવાસ વિસ્તારમાં આવેલી સત્ય સાઈ સ્કૂલના ડાયરેક્ટર કમલેશ ઠાકોરના પુત્ર દીશાંત ઠાકોર (જે ખુદ પર સ્કુલના ડાયરેકટરપર) તેમની જ સ્કૂલમાં...
ખેરલાવની પ્રાથમિક શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉત્સાહભેર ઉજવણી..
પારડી: પ્રાથમિક શાળા ખેરલાવ ખાતે વિશ્વ માતૃભાષા સપ્તાહના અંતર્ગત વિશ્વ માતૃભાષા દિવસની ઉત્સાહભેર અને ભાવભીનાં માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગુજરાત સાહિત્ય અકાદમી,...
ખેરગામના આછવણી ગામના લાલજી પટેલ સામે નવસારી કલેકટર અને પોલિસ અધિક્ષકને કરાઈ છેતરપિંડીની ફરિયાદ..
ખેરગામ: આછવણી હટી ફળિયામાં રહેતા લાલજી પટેલ દ્વારા બનાવેલ માતૃકૃપા શોપિંગ કોમ્પ્લેક્સ થોડા સમયથી સતત વિવાદોમા ચાલી રહેલ છે.ગતવર્ષે વાઘીયા પરિવાર દ્વારા છેલ્લા ઘણા...
નાણામંત્રી કનુ દેસાઈના બજેટ 2026-2027માં આદિવાસી સમાજના ઉત્થાન માટે મળ્યા 5425 કરોડ..
નવસારી: ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા વર્ષ 2026-2027નું બજેટ રજૂ થયું છે તેમાં આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 5425 કરોડની જોગવાઈની જાહેરાત કરાઈ અને...
















