કોરોના મહામારીમાં લોકોને સહભાગી બની મદદરૂપ બનતો લોકનેતા: અનંતભાઈ
વાંસદા: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ બેકાબુ બની છે જેના કારણે દક્ષિણ ગુજરાતના પ્રદેશમાં ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ છે. નવસારીના વાંસદા તાલુકાના નાગરીકો મોટી સંખ્યામાં કોરોનાથી...
કપરાડા અને ધરમપુરમાં લાકડાની તસ્કરીમાં બેફામ વધારો
ધરમપુર: ગતરોજ વન વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમે કપરાડા તાલુકાના મોટી વહિયાલ નિશાળ ફળીયા ખાતે કોતરમાં છાપો મારી અશોક લેલન્ડ ટેમ્પો,અને મેક્સ જીપમાં ભરેલો...
સુરતીલાલાઓ હવે સુધરશે? સુરત પોલીસે 45 દિવસ સુધી જાગૃતિ અભિયા હાથ ધર્યું…
સુરત: શહેર પોલીસ દ્વારા હેલ્મેટના કાયદાનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને બાઈક ચાલકો સુરક્ષિત રહે અને અકસ્માતોની ઘટનામાં મૃત્યુ આંક નીચો...
ઓવરલોડ શેરડી આઈસર ટેમ્પા અને બાઈક વચ્ચે વાંસદાના વાડીચોઢાં વળાંક પાસે ગંભીર અકસ્માત.. જાણો...
વાંસદા: ગતરોજ સાંજના સમયે 7:00 થી 7:30 વાગ્યાની આસપાસ વાંસદા તાલુકા વાડીચોઢાં ગામના વળાંક પાસે બાઈક અને ઓવરલોડ શેરડી ભરેલા આઈસર ટેમ્પો સાથે અકસ્માતની...
જાણો: ક્યાં મૃત હાલતમાં મળ્યો દીપડો: વન વિભાગે તપાસ આદરી..
ચીખલી: વર્તમાન સમયમાં દીપડાના કારણે લોકોમાં ભયના માહોલના કિસ્સાઓ સંભાળવા મળતા હતા ત્યારે આજે ચીખલીના કાંગવાઈ ગામના તૌફીક ભાઈ નામના વ્યક્તિના ખેતરમાંથી દીપડાનું મૃત...
માછીમારોની સતર્કતાથી 32 વર્ષીય યુવકનો જીવ બચ્યો, સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ…
ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બ્રિજ નીચે માછીમારી કરી રહેલા નાવિકોની સતર્કતાથી યુવકનો જીવ બચી ગયો છે. ગોકુલનગરમાં...
રક્ષાબંધનના દિવસે BTTSના ભાઈઓનું વચન છે કે સમાજની બહેનનું શોષણ કરનાર વ્યક્તિ બક્ષવામાં નહિ...
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પિપલખેડ ગામમાં બનેલ ઘટનામાં ભોગ બનનાર આદિવાસી દિકરીના ઘરે ગતરોજ BTTS સંગઠનના આગેવાનો દ્વારા જઈ મુલાકાત કરવામાં આવી હતી...
નિંદ્રાધીન વહીવટીતંત્ર કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જશે ત્યારે જાગશે: કલ્પેશ પટેલ
ધરમપુર: આજરોજ ધરમપુર થી વાંસદા જતો નેશનલ 56 રોડ પડેલાં ખાડાઓ અને ઉડી રહેલી ધૂળની ડમરીઓ ટૂ વ્હીલર વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ બાબતે સ્થાનિક...
ગુજરાતી લોકસાહિત્યમાં મળ્યું સંશોધક રોશન ચૌધરીને પ્રથમ પારિતોષિક
આજે સાયન્સ યુનિ. ઓડિટોરિયમ, ગાંધીનગર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાનાં શ્રેષ્ઠ પુસ્તક પુરસ્કાર અર્પણ સમારોહ, માતૃભાષા સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં દક્ષિણ...
સાગબારા તાલુકાના સેલંબા ગામમાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ માટેની તડામાર તૈયારીઓ..
સાગબારા: હવે જ્યારે થોડા દિવસોમાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના રોજ શહીદ ક્રાંતિકારી ધરતી આંબા બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ...