વાંસદાથી સરા જતા રસ્તા વચ્ચે ઠેર ઠેર ખાડાઓ આખરે પુરાયા..ખેડૂતો તથા વાહનચાલકો રાહત મળી..

0
વાંસદા: વાંસદાથી સરા જતા રસ્તા વચ્ચે ઠેર ઠેર ખાડાઓ પડી જતા આ વિસ્તારમાં રહેતા ખેડૂતો તથા વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યાં હતા. વહીવટીતંત્રે કાર્યવાહી કરી...

વાંસદાનો 26 વર્ષીય યુવાન બોરવેલના કામે ગયા બાદ ફાવટ નહી આવતા પરત આવતી વખતે...

0
વાંસદા: વાંસદામાં પંથકમાં જુની કચેરી પાછળની વસાહતમાં રહેતો 26 વર્ષીય યુવાન બોરવેલના કામમાં ગયા બાદ કામ ફાવતા નહીં આવતા પરત આવતી વખતે નવસારી રેલવે...

વાપીમાં શાળાની બહારથી વિદ્યાર્થીના અપહરણની શંકાથી પોલીસ દોડતી થઇ..

0
વાપી: વાપીની એક શાળામાંથી વિદ્યાર્થીને માર મારી કારમાં ઉચકી જવાની ચર્ચા જોરશોરમાં ચાલી હતી. જેને લઇ પોલીસ પણ દોડતી થઇ હતી.વાપી ટાંકી ફળિયા સ્થિત...

વાહનોમાં કાળી ટેપ અને નંબર પ્લેટ વગર વાહન ચલાવતા હોય તો ચેતી જજો..

0
નવસારી: નવસારી જિલ્લામાં હાઇવે પર વાહનોમાં કાળી ટેપ અને નંબર પ્લેટ વગર વાહન ચલાવતા હોય તો ચેતી જજો. હાલમાં સુરત આઇજીના માર્ગદર્શન અને નવસારી...

શાળાનું ગૌરવ: આશ્રમશાળા સામરપાડાના વિદ્યાર્થીઓ કલા મહાકુંભમાં સમગ્ર નર્મદા જિલ્લામાં પ્રથમ..

0
ડેડિયાપાડા: હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત આશ્રમશાળા સામરપાડા એ કલા મહાકુંભ 2025/26 માં નવદુર્ગા હાઈસ્કૂલ માં જિલ્લા કક્ષાએ લોકનૃત્ય 6 થી 14 વયજૂથ માં...

ખેરગામની શાંતિનગર સોસાયટીમાં રોજ વહેંચાય રહ્યો છે ભાઈચારા અને લાગણીઓનો પ્રસાદ..

0
ખેરગામ: છેલ્લા કેટલાય વર્ષોથી શાંતિનગર સોસાયટીમાં ભાઈચારો અને લાગણીઓ અને સંગઠન જળવાયેલું રહે તે માટે પ્રમુખ અને નિવૃત બીએસએનએલ કર્મચારી વિનોદભાઈ પટેલ અને નવયુવક...

હવામાન વિભાગના દ્વારા દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આગામી 4 થી 7 સપ્ટેમ્બરની ભારેથી અતિભારે...

0
દક્ષિણ ગુજરાત: હવામાન વિભાગના ડાયરેક્ટર, ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે વરસાદી માહોલ...

નવસારી ટ્રાફિક પોલીસે રોડ સલામતી અભિયાન અંતર્ગત અભિનવ કરી પહેલ.. 100 હેલ્મેટનું વિતરણ કર્યું

0
નવસારી: નવસારી જિલ્લા ટ્રાફિક વિભાગે રોડ સલામતી અભિયાન અંતર્ગત અભિનવ પહેલ કરી છે. ગણેશ ઉત્સવ દરમિયાન વિભાગે ધાર્મિક કાર્યક્રમ સાથે ટ્રાફિક જાગૃતિનું સંકલન કર્યું...

વલસાડમાં 200 થી વધુ મંડળો માટે વધારાની ક્રેન અને ઓવારાની વ્યવસ્થા, ડ્રોન કેમેરા દ્વારા...

0
વલસાડ: વલસાડ શહેરમાં 200થી વધુ મંડળોના ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે. આ વર્ષે મોટી પ્રતિમાઓની સંખ્યા વધુ હોવાથી વહીવટી તંત્રે વિશેષ વ્યવસ્થા કરી છે.ઔરંગા...

ભરૂચ નેત્રંગની કસ્તુરબા ગાંધી વિદ્યાલયની દિવ્યાંગ બાળકીએ પેરા એથ્લેટિક્સમાં ગોળાફેંક, ચક્રફેંક અને બરછીફેંકમાં ગોલ્ડ...

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, શણકોઈમાં અભ્યાસ કરતી માનસી કમલેશભાઈ વસાવાએ. જન્મથી જ પગમાં ખામી હોવા છતાં, માનસીએ તેની...