અંકલેશ્વરની પાનોલી GIDCમાં સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં લાગી ભીષણ આગ..

0
અંકલેશ્વર: પાનોલી GIDC વિસ્તારમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં ગઈકાલે વહેલી સવારે લાગેલી આગ પછી રાત્રે ફરી આગ લાગવાની ઘટના બની છે. કંપનીની ટોલ્વીન ટેન્કમાં...

NDPS કેસમાં 3 વર્ષથી ફરાર આરોપી નાશિકથી ઝડપાયો..વલસાડ કોર્ટે 17 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ

0
વલસાડ: વલસાડ જિલ્લા પોલીસે NDPS એક્ટ હેઠળ છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને નાશિક (મહારાષ્ટ્ર)માંથી ઝડપી પાડયો છે. આરોપી શ્રવણકુમાર ચુનારામ મનારામ બિશ્નોઈ...

વલસાડના કુંડી હાઈવે પરની હોટલમાં પાર્ક કરેલા ટેન્કરમાંથી DP ઓઇલ અને ડીઝલ ચોરી કરનાર...

0
વલસાડ: વલસાડ જિલ્લામાં ડીઝલ ચોરીના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. ડુંગરી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી કન્ટેનર ચાલક રોહિત રામ બહાદુર યાદવની ધરપકડ કરી...

વલસાડ જિલ્લામાં તલાટીની પરીક્ષામાં 37 ટકા ઉમેદવારો ગેરહાજર..

0
વલસાડ: વલસાડ જિલ્લામાં ગતરોજ તલાટીની પરીક્ષા યોજાઈ હતી. જિલ્લાના કુલ 54 પરીક્ષા કેન્દ્રો પર 19,352 ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી 12,038 ઉમેદવારોએ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા...

વલસાડ જિલ્લાના એસપી દ્વારા ઉમરગામમાં મોટું કોમ્બિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું..

0
વલસાડ: વલસાડ જિલ્લાના એસપી યુવરાજસિંહ જાડેજાની સૂચના મુજબ ઉમરગામમાં મોટી કોમ્બિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પીઆઈ એસ.ડી. ચૌધરીના નેતૃત્વમાં પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ...

મોક્ષમાર્ગી મંદિર અનાવલ ખાતે ખેડૂતોનાં ભવિષ્યને ઉજ્જવળ અને બમણી આવક માટે શેરડી પાક પરિસંવાદનું...

0
અનાવલ: ખેડૂતોનાં ભવિષ્યને ઉજ્જવળ બનાવવા અને બમણી આવક મેળવવા માટે શ્રી મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી,બામણીયા દ્વારા આયોજીત શેરડી પાક પરિસંવાદનું આયોજન...

પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને પ્રાથમિક તબક્કામાંથી સત્તાવાર રીતે હટાવાયાની જાહેરાત..

0
વલસાડ: છેલ્લા ઘણા સમયથી સમગ્ર આદિવાસી સમાજમાં વિવાદનો વિષય બનેલો પાર-તાપી રીવર લિંક પ્રોજેકટ મુદ્દે રાજ્યસભામાં પુછાયેલા પ્રશ્નના જવાબમાં યોજના પ્રાથમિક તબક્કામાંથી હટાવી દેવાયા...

વઘઈના રંભાસમાં-ચિકાર ગામમાં ડેમ સંઘર્ષ સમિતિની પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના વિરોધમાં બેઠક..

0
વઘઈ: ગતરોજ વઘઇ તાલુકાના રભાસ-ચિકાર ગામે પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના વિરોધમાં ડેમ સંઘર્ષ સમિતિ અને ડુબાણમાં જનાર 12 ગામોના આગેવાનો સાથે રાત્રી સભાનુ...

ધરમપુરના નાની વહિયાળ ગામના ઐતિહાસિક મહેલની તંત્રના ઉદાસીન વલણને કારણે બિસ્માર હાલતમાં..

0
ધરમપુર: ધરમપુર તાલુકાના નાની વહિયાળ ગામમાં આવેલ ઐતિહાસિક મહેલની તંત્રના ઉદાસીન વલણને લીધે ખુબ જ દયનિય હાલત થઇ ગઈ છે જેના પર ત્વરિત કાર્યવાહી...

આદિવાસી પરંપરા મુજબ વલસાડના તીઘરા ગામના મરણ પ્રસંગે દિયાડાની કરાઈ વીધી..

0
વલસાડ: આજરોજ વલસાડ તાલુકાના તીઘરા ગામે ઉગમણા ફળીયામાં રહેતા ચંપકભાઈ,પ્રવીણભાઈ અને વારસભાઈના માતૃશ્રી તારાબેન નાનુભાઈ પટેલનું ટૂંકી બીમારીમાં સારવાર દરમ્યાન અવસાન થતાં ત્રણેય પુત્રો...