સ્વાસ્થ્ય, શિક્ષણ અને સેવા જ જીવન છે…ના કે નશો ” ધરમપુર- વનરાજ કોલેજમાં…છાત્ર શક્તિ...

0
ધરમપુર: એક સંવેદનશીલ અને મહત્વપૂર્ણ વિષય એટલે વિદ્યાર્થીઓ સાથે વ્યસન મુક્તિ અંગે વાતચીત કરવી.. કારણ કે યુવાનો ઘણીવાર વ્યસનની ઝપટમાં હોય છે આવા સમયે...

રીલ નહિ પણ રિયલ સરપંચ.. વ્યારાના ચિખલદાના યુવા સરપંચ રીપીન ગામીત રીલ બનાવી...

0
વ્યારા: વ્યારા તાલુકાના ચિખલદાના યુવા સરપંચ રીપીનભાઈ ગામીતે ડિજિટલ યુગમાં વિકાસની નવી રાહ ચીંધી અને ગામડામાં મળતી વિવિધ સરકારી યોજનાઓની માહિતીને લોકો સુધી પહોંચાડવા...

વાંસદામાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે ચૂંટણીની BLO કામગીરી માટે શિક્ષકોની નિમણૂંક સામે આક્રોશ..

0
નવસારી: નવસારીના વાંસદામાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે ચૂંટણીની BLO કામગીરી માટે શિક્ષકોની નિમણૂંક સામે વિરોધ નોંધાવ્યો છે. મહાસંઘના પ્રતિનિધિઓએ મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું છે.શિક્ષકોને BLO...

સેલવાસ નરોલી રોડ દમણગંગા નદી પુલ પર આત્મહત્યા રોકવા લગાવી રેલિંગ..

0
સેલવાસ: સેલવાસ નરોલી રોડ પર દમણગંગા નદી ઉપર બનાવવામાં આવેલો પુલ લાંબા સમયથી આત્મહત્યાનું સૌથી મોટુ કેન્દ્ર બની ગયું હતું. Decision News ને મળેલી માહિતી મુજબ દમણગંગા...

વાપીમાં રેલવે ફલાય ઓવરની કામગીરી મંથરગતિએ અને બિસ્માર માર્ગ સામે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન

0
વાપી: વાપીના રેલવે ફ્લાય ઓવરના નિમાર્ણની કામગીરી મંથરગતિએ ચાલતી હોવા અંગે તથા શહેરના બિસ્માર માર્ગને લઇ વાપી શહેર કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરાયું હતું....

‘દૂધ સંજીવની’ યોજના આદિજાતિ વિસ્તારોમાં બાળકો અને સગર્ભા-ધાત્રી માતાઓ માટે પોષણનો સ્ત્રોત બની..

0
સુરત: રાજ્ય સરકારની 'દૂધ સંજીવની' યોજના આદિજાતિ વિસ્તારોમાં બાળકો અને સગર્ભા-ધાત્રી માતાઓ માટે પોષણનો સ્ત્રોત બની છે. આ યોજના હેઠળ સુરત જિલ્લામાં 96 હજારથી...

નવસારી રેલવે સ્ટેશન પર મુસાફરોએ ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડયો..સ્ટેશન પર મૂળભૂત સુવિધાઓનો અભાવ

0
નવસારી: નવસારી રેલવે સ્ટેશન પર આજે સવારે મુસાફરોએ ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડયો છે. વહેલી સવારે 4 વાગ્યે વરસાદ દરમિયાન પ્લેટફોર્મની છતમાંથી પાણી ટપકવાનું...

પારડી તાલુકાના ઉદવાડા ગામે બચુ જમશેદ વિલા બંગલામાં ચોરીનો પ્રયાસ.. પોલીસે CCTV ફૂટેજ આધારે...

0
પારડી: પારડી તાલુકાના ઉદવાડાગામે ગત રાત્રે તસ્કરોએ ઇરાનશાહ રોડ પર આવેલા બયુ જમશેદ વિલા બંગલામાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. સદભાગ્યે કોઈ કિંમતી સરસામાન હાથ...

ભરૂચના વનખાડીમાં કેમિકલયુક્ત પાણીથી 3 હજાર એકર જમીન બિનઉપજાઉ બની..3 ઓકટોબરના રોજથી ખેડૂતોએ આંદોલનની...

0
ભરૂચ: ભરૂચના હાંસોટ નજીકથી પસાર થતી વનખાડીમાં અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીના ઉદ્યોગો દૂષિત પાણી છોડવામાં આવતું હોવાથી ખેતીલાયક જમીન બિન ઉપજાઉ બની હોવાના આક્ષેપ...

ઝઘડિયાના ગુમાનદેવ નજીક ટ્રકે પાછળથી ટક્કર મારતાં મોપેડ હાઇવા નીચે આવી જતાં આધેડનું કમકમાટી...

0
ઝઘડિયા: ગુમાનદેવ ફાટકથી રાજપારડી સુધીના સ્ટેટ હાઇવે પર ધૂળ ઉડતી હોવા છતાં તંત્રએ પાણી છાંટવાની તસદી સુધ્ધા લીધી ન હતી. ધૂળના કારણે રોડ...