ધારાસભ્ય પોતાની જવાબદારીઓ પૂરી ન કરે તો લોકો શું કરી શકે છે ? કાનૂની...
વલસાડ: લોકો..તમારા મતોથી અને ટેક્સના રૂપિયાથી સુખ સુવિધા ભોગવતો એક, ધારાસભ્ય પોતાની જવાબદારીઓ પૂરી ન કરે તો આ ભારતીય લોકશાહી માટે ચિંતાનો વિષય બને છે....
વલસાડમાં 7 નવેમ્બરથી બિરસા મુંડાની 150મી જન્મજયંતિની રથયાત્રાનો થશે પ્રારંભ, જુદા-જુદા વિસ્તારોમાં ફેલાવશે...
વલસાડ: બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે 7 નવેમ્બરથી વલસાડ જિલ્લામાં રથયાત્રાનો પ્રારંભથશે. આ રથયાત્રાના આયોજન અંગે વલસાડના સરકીટ હાઉસ ખાતે એક મહત્વપૂર્ણ...
નાનાપોંઢાના વડખંભા ગામના ખેતરમાં ગાંજાની ખેતી, એક યુવક 25 છોડ સાથે ઝડપાયો.. ગામડે ગામડે...
કપરાડા: હવે ગામડે ગામડે ગાંજો મળી રહ્યાની લોક બૂમ સાંભાવવા મળી રહી છે ત્યારે ગતરોજ કપરાડા તાલુકાના વડખંભા ગામમાં પોલીસે બાતમીના આધારે નાનાપોંઢા એક...
દક્ષિણ ગુજરાતની નજીક આવ્યું રહ્યું છે વાવાઝોડું, જાણો, કયા કયા જિલ્લાઓને કરાયા એલર્ટ..
દક્ષિણ ગુજરાત: એકવાર ફરી આવનાર ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ જાહેર ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. દરિયા કિનારે ભારે પવન...
તાપી જિલ્લાના ખેડૂતો માટે જાહેર કર્યો આમ આદમી પાર્ટી ટીમે હેલ્પ લાઇન નંબર..
તાપી: આખા ગુજરાતમાં ખેતીવાડી બજારોમાં (APMC) ખેડુતો સાથે કોઈપણ પ્રકારનો અન્યાય કે ભેદભાવ થતો હોય તે માટે આમ આદમી પાર્ટી દ્વારા હેલ્પ લાઇન નંબર...
ડાંગમાં વન્યપ્રાણી હુમલામાં મૃત્યુ પામેલા જીતેશભાઈ જાદવના પરિવારને 10 લાખની મૃતક સહાય..
આહવા: ડાંગ જિલ્લામાં આવેલા મોટીદબાસ ગામમાં તાજેતરમાં વન્યપ્રાણીના હુમલામાં મૃત્યુ પામેલા સ્વ. જીતેશભાઈ જાદવના પરિવારને વન વિભાગના અધિકારીઓ અને ગામના આગેવાનોની હાજરીમાં વિધાનસભા સદસ્ય...
રાષ્ટ્રીય એકતા દિવસે વાંસદા પોલીસનું સમર્પણ: સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અને ‘રન ફોર...
વાંસદા: ભારતના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિના પવિત્ર પ્રસંગે દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી...
‘સરકારના મળતીયા કોન્ટ્રાક્ટરો દ્વારા રોડના કામોમાં થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર !’ ભાજપ સાંસદ મનસુખ...
ભરૂચ: ગુજરાતમાં નવા નક્કોર રોડ બને છે પણ ગુણવત્તા વગરના મટીરીયલ બનેલા રોડ થોડા સમયમાં જ ખરાબ થઇ જાય છે અને બાદમાં સર્જાય છે...
ધારાસભ્યના ક્વાર્ટરમાં યુવક-યુવતી મળી આવવાના બનાવને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર ગણાવતાં અનંત પટેલ..
ગાંધીનગર: ગતરોજ ગાંધીનગર સેક્ટર 21 સ્થિત ધારાસભ્ય નિવાસસ્થાનના વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલના એક ક્વાર્ટરમાં એક યુવક અને એક યુવતી પોલીસને મળી આવ્યાનો બનાવ સોશ્યલ...
આદિવાસી મંત્રી નરેશ પટેલ પર ચૈતર વસાવાના પ્રહાર, જાણો.. શું કહ્યું..
નર્મદા: રાજકારણમાં ફાયરબ્રાન્ડ નેતા તરીકે ઉભરી આવેલા આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ નવા આદિજાતિ મંત્રી અને ગણદેવીના આદિવાસી નરેશ પટેલ પર કમોસમી વરસાદમાં બોળાઈ ગયેલા...
















