બદલાવ જરૂરી છે: વલસાડના કોઈપણ કોંગ્રેસી નેતા પર ભાજપને સત્તામાંથી હટાવી સત્તા કબજે કરવાની...
વલસાડ: વલસાડના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અમાપ વર્ચસ્વ ધરાવતી હતી ત્યારે કેટલાક દાયકાઓમાં વલસાડ જિલ્લાના બધા જ તાલુકામાં તેની પકડ ઢીલી થઈ છે...
આદિવાસી વિસ્તારોમાં જંગલો જમીન અને કુદરતી સંસાધનો પર ગ્રામસભાને અધિકાર અપાય તે માટે ઝઘડિયા...
ઝઘડિયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આજરોજ આદિવાસી અગ્રણીઓ દ્વારા ઝઘડિયા પ્રાન્ત અધિકારીને આવેદન આપીને આદિવાસી વિસ્તારોમાં જમીન, જંગલ અને કુદરતી સંસાધનો પર મુખ્ય અધિકાર...
મોટાપોંઢા ખાતે સરપંચનું આગેવાનીમાં રસ્તા રોકો આંદોલન.. શું છે સૌથી મોટો પ્રશ્ન..!
મોટાપોંઢા: વર્ષથી એક જ સવાલ પુછે છે – શું અમે મનુષ્ય નથી ? શું અમારા જીવનની કોઈ કિંમત નથી ? રોજિંદા નોકરી-ધંધા માટે અવરજવર...
વાંસદાના દિવ્યાંગ વિદ્યાર્થી વિનેશભાઈનું ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન: ત્રણેય સ્પર્ધામાં મેડલ જીત્યા
વાંસદા: ગુજરાતના પ્રતિષ્ઠિત રમતોત્સવ ખેલ મહાકુંભ 3.0ની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શાળાના દિવ્યાંગ વિદ્યાર્થી વિનેશભાઈએ અદ્ભુત પ્રદર્શન કરીને સૌને પ્રેરણા આપી છે. વિનેશભાઈએ એથ્લેટિક્સની ત્રણ...
ધરમપુર તાલુકાના 10 ગામના આદિવાસી ખેડૂતો સાથે પીએમ કુસુમ યોજનામાં કરાઇ છેંતરપિંડી.. ખેડૂતો આક્રોશમાં
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકા ખાતે પ્રધાનમંત્રીશ્રી ની PM KUSUM યોજના મા ખેડૂતો ને જે મફત સોલાર આપવાની વાત હતી અને જેમાં GEB વિભાગ ધરમપુર...
ધરમપુરના શેરીમાળમાં મફત મેડિકલ કેમ્પનું આયોજન: સ્થાનિકોને મળી આંખ તપાસ અને મફત દવાઓની સુવિધા
ધરમપુર: લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ-ખોબા, ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત અને ડો. સી.જે. દેસાઈ એન્ડ જશવંતીબેન દેસાઈ ફાઉન્ડેશન હોસ્પિટલના સહયોગથી શેરીમાળના તાડપાડા ફળિયામાં ૧૨ ડિસેમ્બરના રોજ...
વાંસદા તાલુકાના વઘઈ રોડને અડીને ક્વોરી ઉભી કરી ગેરકાયદેસર કપચી રેતીનો વેપલો તંત્ર નિંદ્રાધીન..નિયમોની...
વાંસદા: છેલ્લાં કેટલાક સમયથી વાંસદા તાલુકામાં ગેરકાયદેસર રેતી કાપચીનોનો મોટાપાયે વેપલો થઈ રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે છતાં વાંસદા તાલુકાના અધિકારીઓ આંખઆડા કાન...
નાનાપોંઢા તાલુકાનું અંભેટી ગામ પાણીની અદભૂત સમૃદ્ધિ માટે ચર્ચાનો વિષય બન્યું છે..
નાનાપોંઢા: વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના અંભેટી ગામના વણઝાર ફળિયામાં પાણીનું સ્તર અસાધારણ રીતે ઊંચું જોવા મળ્યું છે. આજે વિશ્વભરમાં પાણીની તંગી અને ભૂગર્ભ જળસ્તર...
વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળા ધરમપુરમાં વન ભોજનનો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન..
ધરમપુર: વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળા દ્વારા આયોજિત વન ભોજન (સમૂહ ભોજન) કાર્યક્રમ આજે અત્યંત ઉત્સાહ અને સહભાગિતા સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ કાર્યક્રમમાં શાળાના...
ભારતીય ટ્રાયબલ પાર્ટી અને BTS ATSમાં નવા હોદ્દેદારોની વરણી: ગુજરાતમાં આદિવાસી નેતૃત્વને મજબૂતી
ભરૂચ: ગતરોજ ભારતીય ટ્રાયબલ પાર્ટી અને BTSATSમાં નવા હોદ્દેદારોની વરણી: ગુજરાતમાં આદિવાસી નેતૃત્વને મજબૂતી ચદેરિયા, 14 ડિસેમ્બર 2025: આદિવાસી સમુદાયના અધિકારો માટે લડતી ભારતીય...
















