સંવિધાન દિવસે આદિવાસી સમાજના આગેવાનો વલસાડ કલેકટરને વિવિધ માંગ સાથે આપ્યું આવેદનપત્ર..

0
વલસાડ: આજરોજ સંવિધાન દિવસ નિમિતે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા બાબાસાહેબ આંબેડકરની 125 મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓ કરવામાં...

જર્જરિત આંગણવાડીની કલેકટરને ફરિયાદ કરી તો વલસાડ ધનોરીના સરપંચ પતિ ફરિયાદીને મારવા ઘરે પોહચી...

0
વલસાડ: આંગણવાડીની બિસ્માર હાલતની કલેકટરને ફરિયાદનાં સમાચાર વાયરલ થતાં ઉશ્કેરાયેલા ધનોરી ગામના સરપંચપતિ ચિરાગ પટેલે તીઘરા ગામના સામાજિક આગેવાન મુકેશ પટેલ અને એની પત્નિ...

દેશની એકતા માટે ડેડીયાપાડા વિધાનસભામાં સાંસદ મનસુખ વસાવની અધ્યક્ષતામાં યોજાયો યુનીટી માર્ચ..

0
ડેડીયાપાડા: લોખંડી પુરુષ સરદાર પટેલ સાહેબની 150 મી જન્મજયંતિ નિમિતે ડેડીયાપાડા વિધાનસભાની યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું, જે પદયાત્રામાં ઉપસ્થિત રહીને સરદાર સાહેબના વિચારોને...

કપરાડાના ગોઈ ગામમાં બિરસામુંડા ક્રિકેટ ટૂર્નામેન્ટનો સાંસદની ઉપસ્થિતિમાં પ્રારંભ.. ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી બન્યા ક્રિકેટર

0
કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના ગોઈ ગામની ગ્રામ પંચાયત દ્વારા આયોજિત આદિવાસી બિરસા મુંડા સ્મૃતિ ક્રિકેટ ટૂર્નામેન્ટનો આજરોજ ભવ્ય પ્રારંભ થયો. વલસાડ-ડાંગ લોકસભા વિસ્તારના સાંસદ...

1,02,46,949 કરોડની ગેકાયદેસરની મિલકત ભેગી કરનાર ખાણ ખનીજ વિભાગનો અધિકારી ACB ના હાથે ઝડપાયો..

0
નવસારી: ગતરોજ નવસારી ખાણ ખનીજ વિભાગના નિવૃત ભૂસ્તરશાસ્ત્રી સંદિપ મધુકર ખોપકર વિરુદ્ધ 1,02,46,949 કરોડની કાયદેસરની આવકની સરખામણીમાં 62.13% જેટલી વધુ મિલકત મળી આવતાં ગુનો...

ખેરગામમાં ગૌચરણ જમીન પર દબાણને લઈને અનંત પટેલની જનઆક્રોશ રેલી સાથે અપાયું આવેદનપત્ર

0
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બાવળી ફળિયામાં ગૌચરણ જમીન પર દબાણ અને શરતભંગના આક્ષેપ સાથે જન આક્રોશ રેલીનું આયોજન કરી આગેવાનો દ્વારા...

ડેડીયાપાડામાં પિતા અને પુત્રના ઘરમાં લાગી આગ.. તાત્કાલિક ચૈતર વસાવાના પરિવારે 51 હજારની કરી...

0
ડેડીયાપાડા: ડેડીયાપાડા તાલુકાના અરેઠી ગામમાં અમરસીંગ કાલીયા (પિતા) અને પુત્રના મકાનના આગ ફાટી નીકળ્યાની ઘટના બનવા પામી હતી ત્યારે આ આગની ઘટનામાં નિરાધાર બનેલાં...

ધરમપુરની વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળા ‘પ્લાસ્ટિક મુક્ત’ બની, વર્લ્ડ રેકોર્ડ્સમાં મેળવ્યું ગૌરવપૂર્ણ સ્થાન..

0
ધરમપુર: વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળાએ પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મોટું પરાક્રમ કર્યું છે. શાળાના 353 વિદ્યાર્થીઓ અને સમગ્ર શિક્ષક પરિવારે સંયુક્ત પ્રયાસો કરીને 1100થી...

ધરમપુર R&B સ્ટેટની સરાહનીય કામગીરી..રસ્તા મરામતની કામગીરી પૂર્ણતાના આરે..

0
ધરમપુર: ચોમાસામાં ભારે વરસાદના કારણે ક્ષતીગ્રસ્ત થયેલા રસ્તાઓની ધ્વસ હાલતને લઈને લોકોમાં ભારે ઉપાહોપ હતો ત્યારે ધરમપુરના માર્ગ અને મકાન પેટા વિભાગ (રાજ્ય) દ્વારા...

વલસાડના ધનોરી શાંતિનગરની જર્જરિત આંગણવાડી 5 વર્ષથી રીપેર નહીં થતાં સ્થાનિકોમાં ભારે આક્રોશ..

0
વલસાડ: ધનોરી શાંતિનગરની ધનોરી 2 તરીકે આંગણવાડીની જર્જરિત હાલત વિશે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નહીં આવતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે આક્રોશનો માહોલ...