વલસાડમાં એક પતિએ પત્ની પર આડા સંબંધની શંકા રાખીને દિવાલ સાથે માંથી વારંવાર ભટકાડીને...

0
વલસાડ: આજરોજ વલસાડના ભીલાડ વિસ્તારના વલવાડા ગામમાં એક પતિએ પોતાની પત્ની પર આડા સંબંધનો શંકા રાખીને દિવાલ સાથે માંથી વારંવાર ભટકાડીને તેને જાનથી મારી...

ભરૂચ સિવીલ હોસ્પીટલ સાથે પ્રયાસ સંસ્થા તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા કરાયું ભરૂચ જેલ કેદીઓ...

0
ભરૂચ: આજરોજ ભરૂચ જીલ્લા જેલ ખાતે 1 લી ડિસેમ્બર “વિશ્વ એડ્સ દિવસ ”નિમિતે 28-11-2024 ના રોજ ભરૂચ જીલ્લા જેલ ખાતે GSNP+ ( ગુજરાત સ્ટેટ...

ઝઘડિયાના સુલતાનપુરામાં રિન્કુ માઈનકેમ રેતીના પ્લાન્ટ પર એક વર્ષના બાળક પર ટ્રેક્ટર ચડી જતા...

0
ઝઘડિયા: હાલમાં ઝઘડિયાના તાલુકામાં છાસવારે સર્જાતા જીવલેણ અકસ્માતોમાં એકનો વધારો થયો છે ગતરોજ સુલતાનપુરા ખાતે આવેલ રિન્કુ માઈનકેમ રેતીના પ્લાન્ટ પર રમી રહેલ એક...

અંકલેશ્વરમાં સરકારી નાણાંની ઉચાપત મામલે તરીયા ગામમાં 1994 માં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીને...

0
અંકલેશ્વર: આજરોજ અંકલેશ્વર તાલુકાના નવા તરીયા ગામ ખાતે વર્ષ 1994 માં ફરજ બજાવતા પૂર્વે તલાટી કમ મંત્રી મયજીભાઈ તલાટી કમ મંત્રીને ફરજ દરમિયાન સરકારી...

વલસાડની સાયન્સ કોલેજ પાસે મળ્યું હાડપિંજર.. ફોરેન્સિકમાં 14 થી 20 વર્ષીય છોકરીનું હાડપિંજર હોવાનું...

0
વલસાડ: ગતરોજ ક્રિકેટ રમતાં બાળકોનો બોલ ખુલ્લા ઝાડ ડાળખીવાળા પ્લોટમાં જતાં વલસાડની સાયન્સ કોલેજ પાછળની સહજાનંદ સોસાયટીના પ્લોટમાં માનવકંકાલ મળ્યાંની ઘટના બહાર આવતાં વલસાડ...

વાંસદાના ખાનપુર ગામમાં આદિવાસી યુવકની હત્યા કે આત્મહત્યા ? જમીન પર પગ અને ફાંસો...

0
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના ખાનપુર ગામમાં એક આંબા તલાટ ગામના યુવાનની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી...

કપરાડાના મોટી વહીયાળ ગામની આદિવાસી દીકરી KCAA મેરેથોનની 6 કી.મી લાંબી દોડ સ્પર્ધામાં પ્રથમ

0
નાનાપોંઢા: કપરાડાના મોટી વહીયાળની આદિવાસી દીકરી 6 કી.મી લાંબી દોડ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બનતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. સેલવાસમાં બ્રેસ્ટ કેન્સર...

સરકારી દફતરોમાં હિન્દુ શબ્દની જગ્યાએ મૂળનિવાસી આદિવાસી શબ્દ લખાવી છું.. છોટુભાઈ વસાવાએ લેવડાવ્યા શપથ

0
ઝઘડિયા: ગતરોજ 26 નવેમ્બર ના રોજ ભારતીય સંવિધાન દિવસના નિમિત્તે ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા એ પોતાના આગેવાનો અને કાર્યકર્તાઓને સંવિધાન નું મહત્વ સમજાવતા...

ગરૂડેશ્વરના ઉંડવા સહિત અનેક જગ્યાએ સાફસફાઈનાં અભાવે કેનાલમાં ઝાડી-ઝાંખરા ઉગી નિકળ્યા: ખેડૂતો પાણીથી વંચિત

0
નર્મદા: નર્મદા જિલ્લામા શિયાળુ પાકના પિયત માટે ગરૂડેશ્વર તાલુકાના સોનગામ માઈનોર કેનાલ મારફતે ૨ તાલુકાના ખેડુતોના પિયત માટે પાણી છોડવામાં આવ્યું છે. પંરતુ કુંભકર્ણની...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે અનુસૂચિત આદિજાતિના પ્રમાણપત્રની ખરાઇ બાબતે અપાઈ અરજી..

0
ડાંગ: આજરોજ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરેની અધ્યક્ષતા હેઠળ રાજ્ય ચૂંટણી આયોગ અને રાજ્ય ચૂંટણી આયોગના નોડલ અધિકારીને સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં...