ધરમપુરના માલનપાડાના ખોરી ફળિયાના યુવાને વાપીમાં રાખેલ રૂમમાં જ ગળે ફાંસો ખાઈ અજાણ્યા કારણોસર...
ધરમપુર: આત્મહત્યા જ મુશ્કેલીઓથી છૂટવાનો એક રસ્તો હોય તેમ દિવસે-દિવસે એના કિસ્સાઓ વધી રહ્યાં છે ત્યારે ફરી એક વખત ગતરોજ રાત્રી દરમિયાન ધરમપુર તાલુકાના...
તાપી જિલ્લામાં જાહેર સુલેહ, શાંતિ અને સલામતિ અંગેનું જાહેરનામું..
તાપી: આગામી સમયમાં નાતાલ, ખ્રિસ્તિ નવુ વર્ષ અને મકરસંક્રાંતિ જેવા અન્ય તહેવારો આવનાર હોઇ જેને અનુલક્ષી તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા જાહેર...
દક્ષિણ ગુજરાત-સેલવાસ-દીવ-દમણના લોકો ગરમ સ્વેટર સાથે છત્રી લઈને રહો તૈયાર.. જાણો ક્યારે થઇ માવઠાની...
દક્ષિણ ગુજરાત: ચોમાસામાં અતિભારે વરસાદને કારણે અતિવૃષ્ઠિનો ભોગ બનેલા ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર છે. હવામાન વિભાગે ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. પ્રદેશમાં...
ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષની બાળાએ લીધા અંતિમ શ્વાસ.. લોકો આક્રોશમાં..
ઝઘડિયા: અત્યારના ખુબ જ દુ:ખદ સમાચાર મળી રહ્યા છે થોડા દિવાસો અગાઉ જે ઝઘડિયા ખાતે દુષ્કર્મનો ભોગ જે 10 વર્ષની બાળા બની હતી તે...
ખેરગામ તાલુકાના પાટી ગામમાં આદિવાસી સમાજનો કંસેરી તહેવાર રંગેચંગે ઉજવાયો..
ખેરગામ: આદિવાસી સમાજ વર્ષોથી પ્રકૃતિપૂજક રહ્યો છે અને પ્રકૃતિ અનુસાર પોતાના તહેવારો ઉજવતો રહ્યો છે. અનાજની કાપણી પૂરી થાય એટલે "કંસેરી"નો તહેવાર ખુબ જ...
વાંસદાના અંકલાછ ગામમાં લોકોની વર્ષો જૂની સમસ્યા કોઝવે/ ચેકડેમનું શાંતુભાઇના હસ્તે કરાયું ભૂમી પૂજન..
વાંસદા: અંકલાછ ગામમાં વણજાવાડી ફળિયામાં ડુંગર નીચે તળેટીમાં રહેતા લોકોની વર્ષો જૂની સમસ્યા કોતર પર અવરજવર માટે કોઈ કોઝવેનો હતો જેના લીધે ચોમાસામાં રસ્તો...
વિદ્યાર્થીનીઓને આપવાની હજારો સાયકલ વર્ષોથી કાટ ખાય છે કપરડામાં..
વલસાડ: કપરાડા તાલુકામાં વિદ્યાર્થિનીઓને સાધના યોજના સરસ્વતી અંતર્ગત આપવામાં આવતી સાયકલો શાળા પ્રવેશોત્સવ 2023માં વિદ્યાર્થીનીઓને અપાઈ જ નથી. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની વિવિધ શાળાઓની...
ધરમપુરના મામલતદાર કચેરીમાં નાક દબાવીને અંદર જવું ફરિજીયાત છે.. પૂછો કેમ ? પૂછો નહિ...
ધરમપુર: ધરમપુરના મામલતદાર કચેરીમાં તમારે નાક દબાવીને કામ કરવા અંદર જવું.. ભાઈઓ બહેનો.. પૂછો કેમ ? પૂછો નહિ વાંચો ! સાંભળો સંભાળો.. ધરમપુર મામલતદાર...
છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 648 નાબાલિક દીકરીઓ પીંખાઇ ગઈ છે.. ઝઘડિયાના નરાધમોને ફાંસી આપવામાં...
ડેડીયાપાડા: આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ ઝઘડિયામાં થયેલી ગંભીર ઘટના મુદ્દે ભરૂચના એસપીને આવેદનપત્ર આપ્યું હતું અને માંગણી કરી હતી કે આ મુદ્દા પર ઝડપથી...
ગૃહમંત્રી અમિત શાહના આંબેડકર માટેના વિવાદિત નિવેદન આપ્યાના વિરોધમાં AAP ધરમપુર પ્રાંતને રાષ્ટ્રપતિને ઉદ્દેશી...
ધરમપુર: આમ આદમી પાર્ટી વલસાડ દ્વારા ધરમપુર ખાતે ભારતના ગૃહમંત્રી અમિત શાહના બાબા સાહેબ આંબેડકર માટેના વિવાદિત નિવેદન આપ્યાના વિરોધમાં રાષ્ટ્રપતિને ઉદ્દેશીને ધરમપુર પ્રાંતને...
















