મનસુખ વસાવા અને મહેશ વસાવાએ ભુસ્તર અધિકારીઓની નીંદર ઉડાડી.. ઝઘડિયામાં ખનિજ ચોરી બાબતે તપાસ.....
ઝઘડિયા: ગતરોજ ઝઘડિયા તાલુકો વિપુલ પ્રમાણમાં ખનિજ સંપતિ ધરાવતો હોઇ તાલુકામાં ખનિજ માફિયાઓ બેફામ બની મોટાપ્રમાણમાં ખનિજ ઉલેચી રહ્યા છે. તાલુકામાં નર્મદા નદીના વિશાળ...
આછવણી બહુચર્ચિત દુકાન વિવાદમાં કેસમાં ખેરગામ પોલીસે કયા ? ઇસમોને ફાયદો પોહચાડવા ફરિયાદ નબળી...
ખેરગામ: આછવણી ગામના બહુચર્ચિત દુકાન વિવાદ કેસમાં ડો.અમિત પટેલ અને શૈલેષ ગાવડાને ફાયદો પહોંચાડવા ખેરગામ પોલિસ દ્વારા બદઇરાદે યોગ્ય કલમો નહીં ઉમેરી પોતાની ફરિયાદ...
ઝઘડિયાના ખરચી ગામે ત્રણ શખ્સોએ યુવાન ઉપર ચપ્પુ વડે હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત...
ભરૂચ: ભરૂચના ઝઘડિયા તાલુકાના ખરચી ગામે અગાઉના ઝઘડાની રીસ રાખી ત્રણ લોકો પર ચપ્પુ વડે હુમલો કરાતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ મામલે...
ધરમપુર બીલપુડી ગામમાં બાઇક અને એસ ટી બસનો અકસ્માત..સારવાર બાદ બાઇક ચાલકનું મોત..
ધરમપુર: ધરમપુર તાલુકાના બીલપુડી ગામમાં એક બાઇક સવાર એસ ટી બસને આગળથી અથડાતા માથામાં ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન તેની વલસાડ સિવિલમાં મૃત્યુ થયાની...
નર્મદા નિગમનો મહત્ત્વપૂર્ણ નિર્ણય: 1 એપ્રિલથી નર્મદા કેનાલમાં પાણી બંધ…
નર્મદા : નર્મદા નિગમે 1 એપ્રિલથી નર્મદા કેનાલમાં પિયત માટે પાણી બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો...
સુરતીલાલાઓ હવે સુધરશે? સુરત પોલીસે 45 દિવસ સુધી જાગૃતિ અભિયા હાથ ધર્યું…
સુરત: શહેર પોલીસ દ્વારા હેલ્મેટના કાયદાનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને બાઈક ચાલકો સુરક્ષિત રહે અને અકસ્માતોની ઘટનામાં મૃત્યુ આંક નીચો...
વલસાડ હાઈવે પર ઓવરટેક કરવાના મુદ્દે ચપ્પુથી હુમલો કરનાર ત્રણ આરોપી કલાકોમાં ઝડપાયા…
વલસાડ: વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુંડી ઓવરબ્રિજ પાસે એક ગંભીર ઘટના સામે આવી છે. ઓવરટેક કરવાના મુદ્દે ત્રણ શખ્સોએ બાઈક ચાલક પર...
પારડી અને ધરમપુર તાલુકાના સૌ યુવામિત્રો દ્વારા સ્વૈચ્છિક રકતદાન શિબીરનું કર્યું સફળ આયોજન..
પારડી-ધરમપુર: વર્તમાન સમયમાં કોઇને એવી ભેટ આપો કે હંમેશા એમની પાસે રહે તો એ રકત છે આ વાક્યને સાર્થક કરવા રકતદાન શિબીર ધન્વંતરી ચેરીટેબલ...
કપરાડામાં સાંસદ ધવલ પટેલની ઉપસ્થિતિમાં “કિસાન સમ્માન સમારોહ કાર્યક્રમનું થયું આયોજન..
કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના અંભેટી ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વરદ હસ્તે, તેમજ લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલની,...
અંકલેશ્વરનો PSI બન્યો આદિવાસી મહિલાનો કાળ…સ્વિફ્ટ કાર વડે અકસ્માત કરતાં મહિલાનું મોત..
અંકલેશ્વર: ગતરોજ અંકલેશ્વરના ભાંગવાડ વિસ્તારમાં રહેતી પ્રિતી બેન કિરણ વસાવા ગતરોજ વહેલી સવારે નાહવા માટે ગરમ પાણી કરવા માટે ચુલો સળગાવી રહી હતી તે...
















