વલસાડના વાંકી નદીના બ્રિજથી ROB બ્રિજ વચ્ચે સુરત તરફ જતી ટ્રેનની અડફેટે આવતા 6...

0
વલસાડ: વલસાડ રેલવે સ્ટેશન નજીક વાંકી નદીના બ્રિજથી ROB બ્રિજ વચ્ચે સુરત તરફ જતી ટ્રેનની અડફેટે 6 ભેંસોનું મોત નીપજ્યું છે. ઘટના રેલવે કિલોમીટર...

રાત્રીચોરોનો આતંક: ઝઘડિયા અને અવિધા ગામે બે મકાનોમાંથી લાખો રૂપિયાની ચોરી..

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રાત્રીચોરો સક્રિય બનતા લોકો ચિંતિત બન્યા છે. મળતી વિગતો મુજબ ગત રાત્રી દરમિયાન ઝઘડિયા અને અવિધા ગામે તસ્કરો બે...

વલસાડ જિલ્લામાં ધરમપુર તાલુકામાં સૌથી વધુ ગરમી.. જાણો કયા તાલુકામાં કેટલું રહ્યું તાપમાન ?

0
ધરમપુર: રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડ જિલ્લામાં આજે ગરમીમાં અંશે રાહત મળશે. વલસાડ શહેરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેશે. ધરમપુર તાલુકામાં સૌથી વધુ...

વલસાડમાં ઇંટના ભઠ્ઠામાં કામ કરતા 40 વર્ષીય યુવકનું ખેંચ આવી જતાં સારવાર બાદ મોત…

0
વલસાડ: વલસાડ તાલુકાના સોનવાડા ફકીરા ફળીયામાં આવેલા ઇંટના ભઠ્ઠામાં કામ કરતા 40 વર્ષીય સુનિલભાઈ રવજીભાઈ હળપતિને ખેચ આવી જતાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે....

ખેરગામમાં અસિમ શેખના બિનઅધિકૃત ઘર બાંધકામને તોડવાના દ્રશ્યો સોશ્યલ મીડિયામાં વાયરલ..

0
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકામાં અસીમ નિઝામ શેખ નામના પોલીસના ચોપડે નોંધાયેલ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા તેમના બિનઅધિકૃત ઘરના બાંધકામને તોડી...

ઉનાળાની ગરમીથી નાગરિકોને રાહત આપવા નવસારી મહાનગરપાલિકાએ ORS સાથે પાણીની પરબ શરૂ કરી..

0
નવસારી: નવસારી મહાનગરપાલિકાએ ઉનાળાની તીવ્ર ગરમીથી નાગરિકોને રાહત આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. વોટરવર્ક્સ વિભાગ દ્વારા શહેરના 15 જુદા જુદા વિસ્તારોમાં ઓ.આર.એસ...

મોરારી બાપુનો તણાવ પેદા કરવાનો પ્રયાસ.. ધર્મ પરીવર્તનની આજ સુધી કોઇ ફરિયાદ મળી નથી.....

0
વ્યારા: ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે શિક્ષકોની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવે છે, અને તેઓ નિયત અભ્યાસક્રમ...

મોરારિ બાપુના પોકળ દાવા..મિશનરીઓ આરોગ્ય સંભાળ અને શિક્ષણ આપ્યું બીજી કોઈ લાલચ આપી નથી:...

0
વ્યારા: ભાજપના ધારાસભ્ય મોહન કોકનીએ જણાવ્યું હતું કે, મોરારી બાપુએ કરેલા દાવાઓનો કોઈ આધાર નથી. અમને જિલ્લામાં ખ્રિસ્તી ધર્મના કોઈ પણ શિક્ષકના ધર્મ પરિવર્તનમાં...

કપરાડાના માંડવા ગામમાંથી કોઈલી હાલતમાં યુવાનની ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ..

0
કપરાડા: 95 ટકા આદિવાસી લોકોની વસ્તી ધરાવતા કપરાડામાં તાલુકામાં એક પછી એક આત્મહત્યા અને હત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ગતરોજ ફરી એક...

રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ આરોગ્ય સેવા માટે ધરમપુરના શેરીમાળ સબ સેન્ટરની થઈ પસંદગી…

0
ધરમપુર: આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પેટા આરોગ્ય કેન્દ્ર અને ધરમપુરના શેરીમાળ સબ સેન્ટરને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (એનક્યુએએસ) એટલે કે રાષ્ટ્રીય ગુણવત્તાની...