અંકલેશ્વરમાં જીઆઇડીસી ફી કોમ ચોકડી પાસે જીપ અને ટેમ્પો વચ્ચે અકસ્માત…

0
અંકલેશ્વર: અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બપોરના સમયે એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી હતી.જેમાં ફિ કોમ ચોકડી પાસે બેકાબુ તુફાન જીપ ના ચાલકે જીપને ઉભેલા આઇસર...

ભરૂચના જંબુસરમાં જોધલપુર સોસા.ની બહાર રિક્ષાના ગેરેજમાં આગ, રહીશોના જીવ તાળવે ચોટ્યાં..

0
ભરૂચ: ઉનાળામાં તાપમાનનો પારો ઉંચે જઇ રહયો છે ત્યારે આગના બનાવો પણ વધી રહયાં છે. અંકલેશ્વરમાં ગેરેજમાં લાગેલી આગના કારણે આખું શોપિંગ ભડકે બળ્યું...

કપરાડા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈસિક મહા સંઘ દ્વારા… કપરાડા તાલુકા શિક્ષણ શાખામાં નવનિયુક્ત કેળવણી...

0
કપરાડા: કપરાડા તાલુકા શિક્ષણ શાખામાં ગિરનારા બીટના નવનિયુક્ત કેળવણી નિરીક્ષક શ્રી મનોજભાઈ ટંડેલનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ શુભેચ્છા મુલાકાત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક...

ઝઘડીયા તાલુકાના આદિવાસી સમાજના દીકરા-દીકરીએ MBBS ની પદવી પ્રાપ્ત કરતા સમગ્ર આદિવાસી સમાજમાં આનંદની...

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડીયા નગરના રખા ફળિયામાં રહેતા આદિવાસી ખેડૂત શૈલેષભાઈ ભગતના દીકરા રાહુલ ભગતે દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ ખાતેથી M.B.B.S. ની પદવી પ્રાપ્ત...

સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ખેરગામ,વાંસદા,ચીખલી તાલુકાની જર્જરિત આંગણવાડીઓ બાબતે વહેલી તકે કાર્યવાહી કરવા માટે...

0
"એક બાજુ ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત" નું સૂત્ર ચારેબાજુ ગુંજી રહ્યું છે પણ ઉદાસીન તંત્રના ભોગે ખેરગામ તાલુકાની 21,ચીખલી તાલુકાની 80,વાંસદા તાલુકાની...

ભરૂચના દહેજમાં મીઠાના અગરમાંથી માનવીના હાથનું હાડપિંજર મળી આવ્યું.. ફોરેન્સિક તપાસ માટે મોકલાયાં…

0
ભરૂચ: ભરૂચની ભોલાવ જીઆઇડીસીની ગટરોમાંથી માનવ અંગો મળવાની ચકચારી ઘટના બાદ હવે દહેજમાં મીઠાના અગરમાંથી માનવીના હાથનું હાડપિંજર મળી આવ્યું છે. મીઠાના અગરમાં પડયાં...

રાજપીપળાના કરજણ ડેમમાં ચોમાસા સુધી ચાલે તેટલા પીવા તથા સિંચાઇના પાણીનો સંગ્રહ…

0
રાજપીપળા: રાજપીપળા  નજીક જીતગઢ ખાતે આવેલો કરજણ ડેમ ભરૂચ અને નર્મદ નર્મદાના ખેડૂતોની જીવાદોરી ગણાય છે. ઉનાળામાં મોટાભાગના જળાશયોમાં ગરમીને કારણે પાણીનો સંગ્રહ ઘટી...

મહુવામાં મિત્રના લગ્નમાં જતી વેળા નોગામા ગામે બાઇક સ્લીપ થઇ વૃક્ષ સાથે અથડાતા19 વર્ષીય...

0
ચીખલી: ચીખલી મહુવાના વહેવલમાં મિત્રના લગ્નમાં જતી વેળા નોગામા ગામે બાઇક સ્લીપ થઇ વૃક્ષ સાથે અથડાતા ગણદેવીના સોનવાડીના 19 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું હતું....

વાંસદા સરકારી આયુર્વેદ દવાખાનામાં જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને ઔષધિય વાટિકાનુ લોકાર્પણ કરવામાં આવ્યું..

0
વાંસદા: વાંસદા સરકારી આયુર્વેદ દવાખાનામાં જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને ઔષધિય વાટિકાનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય, નિયામક...

પારડી ઉમરસાડી તળાવમાં ન્હાવા ગયેલા યુવકનું ડૂબતા મોત…

0
પારડી: પારડી તાલુકામાં તળાવમાં ડૂબી જવાની વધુ એક યુવકના મોતની ઘટના સામે આવી છે. જેમાં 43 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. પારડીના ઉમરસાડી ગામ...