આપણા દેશની ન્યાયપાલિકાનો આધાર સંવિધાન છે. પરંતુ,એની ભાવના કુદરતી ન્યાયના સિદ્ધાંતની છે.

0
નવીન: આપણા દેશની ન્યાયપાલિકાનો આધાર સંવિધાન છે. પરંતુ,એની ભાવના કુદરતી ન્યાયના સિદ્ધાંત (Natural Law of Justice)ની છે. વર્તમાન વ્યવસ્થાઓમાં આપણે ભૌતિક વિકાસ ની દિશામાં...

એસ્ટોલ યોજના પૂર્ણ છતા કપરાડાવાસી કોતોરોમાંથી પાણી પીવા મજબુર કેમ.. ?

0
કપરાડા: ઉનાળાની શરૂવાત થતાં જ વલસાડના કપરાડામાં બોર અને અને કુવાના સ્તર ઉતરી જવા અને નળમાં પાણી નહી આવતા મહિલાઓએ જંગલ વિસ્તારના કોતરોમાં પીવાના...

ગરુડેશ્વરમાં બે બાઈક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત.. દારૂનું વ્યસનથી અકસ્માતો વધી રહ્યા હોવાનું પોલીસનું...

0
નર્મદા: ગરુડેશ્વર તાલુકાના ચીચડીયા ગામના બસ સ્ટેન્ડ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માતમાં 48 વર્ષીય અરવિંદભાઈ રેવાભાઈ ભીલનું મોત નિપજ્યું હોવાનું...

લાખો રૂપિયાના વલસાડ નગર પાલિકાના કચરો ઉપાડતા વાહનો ધૂળ ખાઈ રહ્યા છે.. બોલો

0
વલસાડ: બે વર્ષથી વહીવટદાર શાસન વચ્ચે વલસાડમાં એક તરફ નગરપાલિકા સ્વચ્છતાનું અભિયાન ચલાવી રહી હતી ત્યારે બીજી બાજૂ પાલિકાને રાજ્ય સરકારે કચરાનું વહન કરવા...

દારૂ પીવા રૂપિયા ન આપતા પતિએ પેટ્રોલથી પત્નીને સળગાવી દેવાનો પ્રયાસ કર્યાનો ભરૂચમાંથી સામે...

0
ભરૂચ: ભરૂચ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે કે કૃણાલ અશોક પંચાલ સાથે માતા-પિતાની મરજી વિરૂદ્ધ મંદિરમાં લગ્ન કરનાર અંજલિ પર શક વહેમ...

આશ્રમ શાળા ઉત્તર બુનિયાદીમાં 11 માં ધોરણમાં ભણતી ઉચ્છલની વિદ્યાર્થીનીએ બાથરૂમમાં ફાંસો ખાઈ...

0
બારડોલી: આજરોજ બારડોલીનાં ભુવાસણ ખાતે આવેલ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં ધોરણ 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ શાળાના બાથરૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના બહાર...

મોરારી બાપુ.. આવનારા સમયમાં હિન્દુ મુસ્લિમ, ક્રિસ્તી વચ્ચે વર્ગ વિગ્રહ ઉભો કરશે.. ધર્માંતરણ મુદ્દે...

0
સોનગઢ: મોરારી બાપુએ કહ્યું કે હું ભિક્ષા ના બહાને ગામડે ગામડે ફરુ છું. ત્યારે ગ્રામીણ વિસ્તારમાં સરકારી શાળાની ભયાનક સ્થિતિ છે. વતાળ પ્રવૃતિ વધુ...

સુરતમાં આરોપીએ રોફ જમાવતો વીડિયો સો. મીડિયામાં મુક્યો.. “જો ભાઈગીરી કરશો, તો પોલીસ તમને...

0
સુરત: સુરત શહેરમાં સોશિયલ મીડિયામાં રીલ્સ દ્વારા ભાઈગીરી જમાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ગેંગસ્ટર સ્ટાઇલમાં વીડિયો બનાવી લોકોમાં ડર ફેલાવનારા શખ્સોને હવે સુરત પોલીસ...

માંડવીના બલેઠી ગામમાં બે લક્ઝરી બસમાં આગ..અઢી કલાક સુધી ફાયર બ્રિગેડની કામગીરી

0
માંડવી: માંડવી તાલુકાના બલેઠી ગામના મંદિર ફળિયામાં ગત મોડી રાત્રે બે લક્ઝરી બસમાં ભીષણ આગ લાગી હતી. સૌ પ્રથમ જલારામ ટ્રાવેલ્સની બસ (GJ 01...

વિશ્વ ક્ષય દિવસે નર્મદા જિલ્લામાં જનજાગૃતિ રેલી , 44 ગ્રામ પંચાયત ટીબી મુક્ત, નર્સિંગ...

0
નર્મદા: નર્મદા જિલ્લામાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ વર્ષની થીમ  "Yes! WE CAN #End TB, Commit, Invest Deliver!"...