ઉનાળામાં વન્ય પ્રાણીઓ માટે જંગલમાં ખાસ વ્યવસ્થા, સુરત-તાપી જિલ્લામાં 90 કૃત્રિમ પાણીના પોઇન્ટ બનાવાયા…
સુરત: જંગલ વિસ્તારમાં રહેતા દીપડાની અવરજવર સુરત શહેરના છેવાડે જોવા મળતા સ્થાનિકો અને વન વિભાગમાં ભારે ચિંતા છે. દીપડા અને અન્ય જંગલી પ્રાણીઓને જંગલમાં...
આદિવાસી લોકો પર UCC લાગુ ન કરવા તા.પં.સ કલ્પેશ પટેલ દ્વારા ધરમપુરમાં કરાઈ લેખિત...
ધરમપુર: ગતરોજ પ્રાંત અધિકારીશ્રી ધરમપુર મારફત માનનીય સેક્રેટરી સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતને રાજ્યના આદિવાસીઓ (અનુસુચિત જન જાતિ) પર યુનિફોર્મ સિવિલ કોડ (UCC)લાગુ ન...
કુકણા સમાજનાં રાષ્ટ્રિય વૈચારિક એકતા મહા સંમેલનની તૈયારીનાં ભાગરૂપે કપરાડા તાલુકાના પ્રતિનિધિઓની નાનાપોંઢા ખાતે...
કપરાડા: નાનાપોંઢાના માજી સરપંચશ્રી રમતુભાઈ દામુભાઈ ચૌધરીના ઘરે કપરાડાના વિવિધ ગામોનાં પ્રતિનિધિઓની બેઠક મળી જેમાં આજની મિટિંગનાં અધ્યક્ષશ્રી લાલુભાઇ ગાંવિતની વરણી કરવામાં આવી કાર્યક્રમનું...
કપરાડામાં ફાયર ફાઇટર સાધન મુકવા SAS ના નવસારી પ્રમુખ ડો.નિરવ પટેલે વલસાડ કલેકટર સમક્ષ...
કપરાડા: તાલુકામાં ફાયર ફાઇટર નહીં હોવાથી ભવિષ્યમાં આગજનીની નવી ઘટનામાં વધારે નુકસાન નહી થાય તે માટે તાલુકા કક્ષાએ ફાયર ફાઇટર સાધન મુકવા સમસ્ત આદિવાસી...
નવસારીના દુવાડા પર હાઇવે ક્રોસ કરતા ક્લીનરનું કાર અડફેટે મોત…
નવસારી: ખારેલ ગોધરાના વાલી ફળિયામાં રહેતા શોકત અબ્દુલરહીમ મલા પોતાના કબ્જાની ટ્રક લઈને ગોધરાથી વાપી આવ્યા હતા. વાપીથી પુના ટ્રાન્સપોર્ટમાંથી સામાન ભરી તેમના કલીનર...
ઝઘડિયાના સામાજિક આગેવાને UCC અધ્યક્ષને પત્ર લખી આદિવાસીઓને UCC માંથી બાકાત રાખવા અંગે નોટીફિકેશન...
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામના સામાજિક આગેવાન, પૂર્વ સરપંચ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અને પૂર્વ એકાઉન્ટન્ટ જી.પં. ભરૂચ ગણપતભાઈ ભુરાભાઈ પટેલ દ્વારા...
રેલવે યાત્રીઓ માટે ડિજિટલ સુવિધા, વલસાડ, વાપી અને વસઈ સ્ટેશન પર ‘બુક માય કુલી’...
વલસાડ: વેસ્ટર્ન રેલવે વિભાગે યાત્રીઓની સુવિધા માટે એક નવી પહેલ કરી છે. વિભાગે 'બુક માય કુલી' નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ સેવા...
ડાંગમાં સતત બે દિવસથી કમોસમી વરસાદના છાંટણાથી ખેડૂતોમાં ચિંતા…
સાપુતારા: સાપુતારા ડાંગમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદથી શીત લહેર વ્યાપી ગઇ હતી. વાતાવરણનાં પલટા બાદ પ્રવાસન સ્થળ સાપુતારાના જોવાલાયક સ્થળોનું વાતાવરણ ઠંડુગાર બનતા...
92 વર્ષની વયે નવસારીમાં અંતિમ શ્વાસ..ગાંધીજીના ખોળામાં રમેલા નીલમબેને ત્રણ પુસ્તકો લખ્યા..
નવસારી: મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેન યોગેન્દ્રભાઈ પરીખનું (1 એપ્રિલ, 2025) નવસારી ખાતે 93 વર્ષની વયે નિધન થયું છે. તેઓ મહાત્મા ગાંધીના પુત્ર હરિદાસ ગાંધીની...
સુરતના ભાઠા ગામમાં 15 દિવસથી ફરી રહેલા દીપડાએ વાછરડીને ફાડી ખાધી..
સુરત: સુરતના ભાઠામાં એક અઠવાડિયા પહેલાં દીપડો દેખાયો હતો. આ દીપડો માનવ વસાહતની તદ્દન નજીક 15 દિવસથી આંટા-ફેરા મારીને ગયો હોવાથી વન વિભાગે અલગ-અલગ...
















