ઉમરપાડા બન્યું ગંદકીનું  શિકાર જાણે તંત્ર ઊંધી આંખો કરી અજાણ બનતું હોય એવા દ્રશ્ય...

0
ઉમરપાડા: ઉમરપાડામાં અનેકવાર ગંદકીના પ્રશ્નો ઉભા થતા હોય છે ઉમરપાડામાંથી પસાર થતી ગટરની લાઈનો કેટલીક વાર બહાર ખુલ્લી દેખાતી હોય છે અનેકો વાર ડિસિઝન...

ઝઘડીયા ખાતે ડેડીયાપાડા પૂર્વ ધારાસભ્ય સહિતના આદિવાસી નેતાઓ અને આગેવાનોને મધ્યરાત્રીથી જ નજરકેદ કરવામાં...

0
ઝઘડીયા: સામાજિક આદિવાસી આગેવાનો. આજ રોજ તા.22.05.2025ણ ના રોજ કેવડિયા ખાતે કેવડિયા બચાવો આંદોલન સમિતિ દ્વારા તા.14 મી મેં નારોજ 34 આદિવાસી સમાજના લોકોના મકાનો...

વડોદરાનો યુવાન પોઇચા પુલ પરથી મોતની છલાંગ લગાવે તે પહેલાં જ પોલીસે તેને બચાવી...

0
નર્મદા: વડોદરાનો યુવાન પોઇચા પુલ પરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવે તે પહેલાં પોલીસે તેને બચાવી લીધો હતો. લેપટોપની લે-વેચના ધંધામાં ખોટ જતાં...

વલસાડ જિલ્લાની 37 હજાર આંબાવાડીઓમાં આ વર્ષે કેરીના પાકને ત્રણ મોટા ફટકા પડયા..

0
વલસાડ: વલસાડ જિલ્લાની આંબાવાડીઓમાં આ વર્ષે કેરીના પાકને ત્રણ મોટા ફટકા પડયા છે. જિલ્લાની 37 હજાર હેક્ટર આંબાવાડીમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન સારું ફ્લાવરિંગ આવ્યું...

ચીખલીમાં CHC ના 1.64 કરોડ રૂપિયાની ઉચાપતના મુખ્ય આરોપી ડો. દક્ષાબેન પટેલની ગાંધીનગરથી ધરપકડ..

0
ચીખલી: આજરોજ 10 વાગ્યાની આસપાસ ચીખલી તાલુકાનાં બહુ ચર્ચિત CHCમાં રૂપિયા ઉઠાંતરીના કેસમાં નવી અપડેટ આવી છે હાલમાં ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 1.64 કરોડની...

નવસારીના 4 તાલુકામાં થયો કમોસમી વરસાદ, વાવાઝોડાને લીધે અનેક કૃષિ પાકોને થયું નુકસાન..

0
નવસારી: નવસારી જિલ્લા તથા તેના તાલુકાઓમાં વ્યાપક પ્રમાણમાં કમોસમી વરસાદ થયો છે. તેને લીધે અનેક જગ્યાએ મોટી સંખ્યામાં વૃક્ષો ધરાસાઈ થઈ ગયા છે ત્યારે...

વલસાડ જિલ્લામાં મધ્યરાત્રિએ વીજળીના કડાકા-ભડાકા કમોસમી વરસાદ.. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી...

0
વલસાડ: વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. મંગળવારે મધ્યરાત્રિએ વીજળીના કડાકા-ભડાકા સાથે શરૂ થયેલા વરસાદે શહેર અને આસપાસના...

ધરમપુરમાં ‘ઓપરેશન સિંદુર ‘ સૈનિકોને સલામી આપવા તિરંગાયાત્રા.. MLA અરવિંદ પટેલ રંગાયા દેશભક્તિના રંગમાં..

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકામાં 'ઓપરેશન સિંદુર ' માં સૈનિકો બહાદુરી ભરી લડત અને શોર્યને સલામી આપવા ધારાસભ્ય અરવિંદ પટેલની આગેવાનીમાં શૂરવીર સૈનિકોને સન્માનમાં તિરંગા...

અતુલ ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા કરાઇ નવા તરીયા અને જુના દીવાની આંગણવાડીની રીનોવેશન કામગીરી

0
અંકલેશ્વર: આજરોજ અતુલ ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા નવા તરીયા અને જુના દીવાની જર્જરિત થયેલી આંગણવાડીની રીનોવેશન કામગીરી કરી આપવામાં આવી હતી. જેને લઈને બાળકોમાં અને...

RF ફાઉન્ડેશનના દત્તક 18 ગામમાં શિક્ષણ અને માલિકીપણાની સમજ માટે સમુદાય બેઠકોનુ આયોજન..

0
ભરુચ નેત્રંગ: SRF ફાઉન્ડેશન ગ્રામીણ ભારતના વિધાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. ગ્રામીણ શિક્ષણ કાર્યક્રમ (REP) અંતર્ગત્ શાળાઓના ભૌતિક પરીવર્તન...