છ તાલુકામાં વરસાદની એન્ટ્રી..આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી..

0
વલસાડ: વલસાડમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલી ચોમાસાની સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધી રહી છે. આ કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી...

લગ્નની લાલચ આપી 13 વર્ષની સગીરાને ડેડિયાપાડામાંથી ભગાડી ગયો.. દીકરીના પિતાએ વિરોધ કરતાં કર્યો...

0
ડેડીયાપાડા: આકર્ષણને પ્રેમની માની નાની વયમાં બુધ્ધુ બનતી સગીરાઓને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કે ભગાડી જવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે ગતરોજ આવો...

નવસારી પાલિકાના પૂર્વ કર્મચારી જયંતિભાઈ પટેલની દીકરી જિગ્ના રડતાં રડતાં બોલી જો…હું ..જમવા...

0
નવસારી: અમદાવાદમાં પ્લેન ક્રેશ ઘટનામાં તેમાં નવસારી પાલિકાના પૂર્વ કર્મચારી જયંતિભાઈ પટેલની દીકરી મેડિકલમાં પી.જી.નો અભ્યાસ કરી સી.આર.સી જિગ્ના જયંતિભાઈ પટેલ બી.જે મેડિકલ કોલેજમાં...

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ભરૂચના ત્રણ લોકોના DNA ટેસ્ટ મેચ થતાં મૃતદેહ સ્વજનોને સોંપાયા..

0
ભરૂચ: અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભરૂચ જિલ્લાના ત્રણ લોકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં ભરૂચ શહેરના અલમીના...

વાલિયાના સોડગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડો આંટાફેરા કરતાં દ્રશ્ય સામે આવ્યા…

0
અંકલેશ્વર: અંકલેશ્વર વાલિયા તાલુકાના સોડગામ ગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડાના અવારનવાર દેખાવ થતાં આસપાસના ખેડૂત વર્ગમાં ભયનું માહોલ વ્યાપી ગયો છે. Decision News ...

બીલીમોરામાં ટેમ્પોની ટક્કરથી સાયકલ સવાર 10 વર્ષના ટ્યૂશનથી ઘરે જતા વિદ્યાર્થીનું મોત, ચાલકની ધરપકડ

0
બીલીમોરા: બીલીમોરામાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં 10 વર્ષીય વિદ્યાર્થી પ્રણવ રણજીતભાઈ પાંડેનું મોત નિપજ્યું છે. બી.એસ.પટેલ શાળામાં ધોરણ-5માં અભ્યાસ કરતો પ્રણવ 13 જૂનના રોજ સાંજે...

ઝઘડિયાના માલીપીપર પ્રા. શાળામાં વલ્ડૅ વિઝન ઈન્ડિયા સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ માટે ટોઈલેટની સુવિધા કરાઇ...

0
ઝઘડિયા: ઝઘડિયા શાખાના વલ્ડૅ વિઝન ઈન્ડિયા સંસ્થાના મેનેજર વિનીત મેસી અને સ્ટાફના પ્રયત્નોથી ક્ષેત્રીય વિકાસ કાયૅક્રમ અંતગર્ત માલીપીપર ગામની પ્રાથમિક શાળા મા વલ્ડૅ વિઝન...

ધરમપુરની ખોબા શાળાના બાળકોને અભ્યાસ માટે સુરત ONGC દ્વારા બેંચની સુવિધા આપવામાં આવી..

0
ધરમપુર: ખોબા પ્રાથમિક શાળાની સતત પ્રગતિ અને શૈક્ષણિક શોભાયાત્રામાં એક નવો અધ્યાય ઉમેરાયો છે! ONGC સુરત અને સુરતની અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓના સહયોગથી અમારી શાળાના...

વાંસદામાં 15 વર્ષ પહેલા મંગુભાઈ પટેલના હસ્તે ખાર્તમુહર્ત થયેલ આંગણવાડી.. હજુ “જૈસે થે” ની...

0
વાંસદા: 15 વર્ષ પહેલાં વાંસદા તાલુકાના નવા ફળિયા વિસ્તારમાં વન અને પર્યાવરણ મંત્રી મંગુભાઈના હસ્તે આંગણવાડી-9 નું નવા મકાન માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું,...

આજે 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ.. જાણીએ આજનો ઇતિહાસ..રક્તદાનનું મહત્વ.. શું કહે છે રક્તદાન...

0
ધરમપુર: કાર્લ લેન્ડસ્ટેઇનર (Karl Landsteiner) એ એબીઓ રક્તસમુહ પ્રણાલી (ABO blood group system)ના શોધક છે અને આ માટે તેમને 1930ના વર્ષનું નોબૅલ પારિતોષિક પણ...