ધરમપુર પ્રાંતને ધારાસભ્ય અનંત પટેલ અને કલ્પેશ પટેલ લોકોના કયા મુદ્દાને લઈને મળ્યા.. શું...
ધરમપુર: આજરોજ પ્રાંત અધિકારી શ્રી ધરમપુરને નેશનલ હાઈવે નંબર 56 ઉપર આવેલ તાન નદી આંબા તથા માન નદીપુલ કરંજવેરી ગામનો પુલ વાહનો માટે બંધ...
ડાંગના આહવામાં આવાસ યોજનામાં સ્થાનિક આદિવાસીઓને અન્યાય: પરપ્રાંતીયોને તત્કાળ લાભ, સ્થાનિકોને ધક્કા પર ધક્કા...
આહવા: ડાંગ જિલ્લાના મુખ્યમથક આહવામાં સરકારી આવાસ યોજનાના અમલીકરણને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિક રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે...
વાંસદા તાલુકાના ઇન્ચાર્જ BRC હેમંત પટેલ દ્વારા વારંવાર અસભ્ય વર્તનથી ત્રાસીને મહિલા શિક્ષિકાઓએ નવસારી...
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પ્રાથમિક શાળાના એક મહિલા શિક્ષિકાને ધોરણ 3 થી 5મા ગણિત વિષયનાં MTS તરીકે ઓર્ડર કરવામાં આવતા એ સમય દરમિયાન...
નર્મદા જિલ્લાના સ્ટેચ્યૂ ઑફ યુનિટી તરફ જતા મુખ્ય માર્ગ પર મોટા ખાડાઓ પડયા..
નર્મદા: નર્મદા જિલ્લામાં વરસાદ બાદ રસ્તાઓની સ્થિતિ કથળી ગઈ છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી તરફ જતા મુખ્ય માર્ગ પર મોટા ખાડાઓ...
માંડવી કોલેજ તથા હાઇસ્કૂલમાં બેફામ દોડતા બાઈક સવારોને દંડ ફટકારવામાં આવી રહ્યો…
માંડવી: માંડવી નગરમાં શાળા કોલેજના સમયે ઘણા લબર મુછીયા બાઈક સવારોનો ત્રાસ વધી રહ્યો હતો ત્યારે માંડવી પીઆઇ એએસ ચૌહાણ કડક અભિગમ અપનાવી બાઈક...
ભરૂચના આમોદ શહેરના વોર્ડ નંબર બેમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈ મહિલાઓમાં આક્રોશ..
ભરૂચ: આમોદ શહેરના વોર્ડ નંબર બેમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સ્થાનિક મહિલાઓએ આમોદ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કરી ધરણા કર્યા છે. વાંટા...
પારડી નજીક હાઇવે પર ઇથોઇલ ભરેલ ટેન્કર (GJ-21-Z-9550) અચાનક લીકેજ થયું..
વલસાડ: વલસાડ હાઇવે પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. દાદરા નગર હવેલીના સેલવાસથી પોરબંદર તરફ જતા ઇથોઇલ ભરેલા ટેન્કર (GJ-21-Z-9550)માં અચાનક લીકેજ થયું...
નવસારીના ખેરગામના મુસ્લિમ ફળિયામાંથી ત્રણ વર્ષનો કદાવર દીપડો પાંજરે પુરાયો..
નવસારી: નવસારી તાલુકાના ખેરગામમાં વન્યજીવોની હલચલ વધી છે. ખેરગામના મુસ્લિમ ફળિયામાં એક કદાવર દીપડો પાંજરામાં પકડાયો છે. આ દીપડાની ઉંમર આશરે ત્રણ વર્ષની હોવાનું...
ખેરગામ આદર્શ નિવાસી શાળામાં ધો.9માં પ્રવેશ માટે દોઢ માસથી વિલંબના કારણે બાળકોના અભ્યાસક્રમ પર...
નવસારી: આ વર્ષે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના અભ્યાસક્રમ સાથે સંકળાયેલી આદિજાતી વિભાગના પ્રાયોજના વહીવટી પેટાવિભાગમા સમાવિષ્ટ લગભગ 74 જેટલી આદર્શ નિવાસી શાળાઓમા આ વખતે...
ઝઘડિયા નજીક મઢી કિનારે આવેલ સ્મશાનનું કામ અધુરૂ રહેવા પાછળ કોણ જવાવદાર?સ્થાનિક નેતાગીરીનો વિવાદ...
ભરૂચ:ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક મઢી નર્મદા કિનારે આવેલ સ્મશાનના સ્થળે યોગ્ય સુવિધાઓના અભાવે મૃતદેહોને અગ્નિદાહ આપવા આવતા લોકોને હાલાકી પડતી હોવાની વાતો સામે આવી...
















