મહુવામાં બારડોલી-વલસાડ બસનો થયો ગંભીર અકસ્માત: 9 મુસાફરો ઘાયલ..

0
મહુવા: ગતરોજ મહુવા તાલુકાના અનાવલ-વાંસદા રોડ પર આંગલધરા ગામમાં બારડોલી-વલસાડ બસ GJ-18-Z-4962 ઝાડ સાથે એસટી બસ અથડાયાનો અકસ્માતનો બનાવ સામે આવ્યો છે આ બનાવમાં...

ઉમરપાડાના ગુલીઉમર ખાતે એક્શન યુવા ગૃપના માધ્યમથી વિશ્વ આદિવાસી દિવસ ભવ્ય ઉજવણી..

0
ઉમરપાડા: આદિવાસી વિસ્તારોમાં 9 ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસને લઈને ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન થયું હતું ત્યારે એક્શન યુવા ગૃપના માધ્યમથી વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી...

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ ચૂંટણીમાં આદિવાસી યુવાએ નોંધાવી ઉમેદવારી.. જાણો કોણે ?

0
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં ચુંટણીની મોસમ ચાલી રહી છે ત્યારે ગતરોજ યુનિવર્સિટીમાં યોજાનાર સેનેટ ચૂંટણીના NSUIના ઉમેદવાર ફોર્મ ભરવામાં આવ્યું હતું...

ઉમરપાડાના ખૌટારામપુરાની પ્રા. શાળામાં વિશ્વ આદિવાસી દિવસના ભાગરૂપે બાળકો તૈયારી.. જુઓ વિડીયો

0
ઉમરપાડા: ગતરોજ ઉમરપાડા તાલુકાનાં છેવાડે આવેલ ખૌટારામપુરાની સ્કુલમાં પુર્ણ આદિવાસી વિધાર્થીઓ ભણે સૌને પોતાની સંસ્કૃતિ અને સ્વામાન સાથે ઉમર ભેર તમામ સ્કુલ બાળકો અને...

જાણો: કઈ શાળામાં બાળકોમાં સંસદ પ્રક્રિયાની સમજ વિકસે એ હેતુથી બાળ સાંસદની ચૂંટણી યોજાઈ.....

0
ઉમરપાડા: બાળકો આપણા આવનારા સમયના ભારતનું ભવિષ્ય માનવામાં આવે છે ત્યારે દેશની સંસદ પ્રક્રિયાની સમજ બાળકોમાં વિકસે એવા શુભ હેતુ સાથે સુરતના ઉમરપાડા તાલુકાના...

ઉમરપાડાની પ્રાથમિક શાળા,વેંજાલીમા યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ.. જુઓ વિડીયો..

0
ઉમરપાડા: ગતરોજ ઉમરપાડા તાલુકાની ગ્રામ પંચાયતની ઉમરપાડા તાલુકાની શ્રેષ્ઠ શાળામાં પ્રથમ હરોળમાં શાળા,વેંજાલીમા બાળકો, શિક્ષકો અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સૌના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં...

જળ બચાવો – અભિયાન ચલાવતી ટીમની ઉમરપાડાના ગુલીઉમર ગામની મુલાકાત..

0
ઉમરપાડા: રાષ્ટ્રીય સ્તરે જળ બચાવો જાગૃતિ અભિયાન તજજ્ઞોની ટીમ સાથે ગુગલ મીટ માધ્યમથી વિષય પર ચર્ચા કરવામાં આવી તેના મુખ્ય મુદ્દા આપણો પર્યાવરણ સાથેનો...

અવિરત વરસાદને કારણે સમગ્ર ઉમરપાડા તાલુકો જળ બંબાકાર..

0
ઉમરપાડા: દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા વરસાદના કારણે ઉમરપાડા તાલુકામાં બપોરે ચાર વાગ્યા સુધીમાં 13 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો હતો અને સતત વરસી રહેલા...

મહુવામાં આદિવાસીના ખોટા જાતિ પ્રમાણપત્ર લેનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા મુદ્દે પાંચ માંગો સાથે અપાયું...

0
મહુવા: આજરોજ મહુવા તાલુકા આદિવાસી પંચના નેજા હેઠળ મહુવા તાલુકાના આદિવાસી સમાજ દ્વારા મામલતદારશ્રી મહુવા મારફત ગુજરાત રાજ્યના માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને 5 મુખ્ય...

ઉમરપાડાના ખૌટારામપુરામાં શિક્ષક નટુભાઇ દુલિયાભાઇ ચૌધરીની વય વિદાય કાર્યક્રમ..

0
ઉમરપાડા: તાલુકાના ખૌટારામપુરા ખાતે કર્મનિષ્ઠ શિક્ષક નટુભાઇ દુલિયાભાઇ ચૌધરીના વય નિવૃત વિદાય સભારંભમાં સવારથી વરસાદી માહોલ હોવા છતા મોટી સંખ્યામાં લોકો હાજરી આપીને નિવૃત...