VNSGUમાં MSW ના વિદ્યાર્થીઓ માટે “ટેકનીકલ આસિસ્ટન્ટ અને સોફ્ટ સ્કિલ્સ ડેવલપમેન્ટ” ટ્રેનીંગ પ્રોગ્રામ, પ્રમાણપત્ર...
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાના માર્ગદર્શન તેમજ કુલસચિવશ્રી ડૉ. રમેશદાન ગઢવીના સાથ સહકારથી સમાજશાસ્ત્ર વિભાગ અંતર્ગત ચાલતા MSW પ્રોગ્રામ...
VNSGU ના સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ‘સહભાગી નિરીક્ષણ આધારિત બારીપાડા ગામનો અભ્યાસ’..
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરતના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. એમ. એન. ગાયકવાડ અને ડૉ. જીતેન્દ્ર ડી. વસાવા ના માર્ગદર્શન હેઠળ એમ.એ....
આદિવાસી ક્રિકેટર કૃતિકા ચૌધરીને BCCIની સિનિયર વુમન્સ મલ્ટી-ડે ઇન્ટર-ઝોનલ ટુર્નામેન્ટ 2025-26 માટે વેસ્ટ ઝોન...
સુરતની પ્રતિભાશાળી ક્રિકેટર કૃતિકા ચૌધરીને BCCIની સિનિયર વુમન્સ મલ્ટી-ડે ઇન્ટર-ઝોનલ ટુર્નામેન્ટ 2025-26 માટે વેસ્ટ ઝોન ટીમમાં સ્થાન મળ્યું સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (SDCA)ની ઉભરતી...
મહુવાના વસરાઈના આદિવાસી સંસ્કૃતિની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક ગોડીગઢ દેવ દેવસ્થાનમાં જગદીશ વિશ્વકર્માના દર્શન-પૂજન..
મહુવા: સુરત જિલ્લાના મહુવા તાલુકાના વસરાઈ ખાતે આવેલા આદિવાસી સમાજના અત્યંત પવિત્ર અને પૌરાણિક દેવસ્થાનમાં વિશેષ દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. જગદીશ વિશ્વકર્માએ આદિવાસી સંસ્કૃતિ...
અમારી જમીન, અમારો રસ્તો… તો ટોલ કેમ ? માંડવી-કીમ હાઈવે પર ઝાબ ટોલનાકા સામે...
માંડવી-કીમ: આજરોજ માંડવી-કીમ હાઈવે પર ઝાબ વિસ્તારમાં તાજેતરમાં શરૂ કરાયેલા ટોલનાકા સામે સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આજે અન્યાયી ટોલ...
ઉમરપાડાના નશારપુર ગામમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ: 4 આરોપીઓની ધરપકડ..
ઉમરપાડા: સુરત ગ્રામ્ય જિલ્લામાં ઉમરપાડા તાલુકાના નશારપુર ગામે સગીર બાળકી ઉપર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી છે. આ મામલે ઉમરપાડા પોલીસે...
સુરત જિલ્લામાં આદિવાસી અધિકારોની વાત આવતા ભાજપ નેતાઓ રફુચક્કર થયા છે–અખિલ ચૌધરી
સુરત: સુરત જિલ્લા કલેક્ટર અને ગુજરાત ચૂંટણી આયોગના પ્રતિનિધિઓ સાથે આવનારી તાલુકા તથા જિલ્લા પંચાયત ચૂંટણીઓને લઈને તમામ રાજકીય પક્ષો સાથે પરામર્શ બેઠક યોજાઈ...
સુરતમાં ચોંકાવનારી ઘટના: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા..
સુરત: શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે કોલેજ વિદ્યાર્થિનીઓના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા આખા વિસ્તારમાં...
માંડવીમાં આવનાર પોલીસ ભરતીને લઈને યુવાનો માટે માર્ગદર્શન સેમિનારનું થયું આયોજન..
માંડવી: સુરત ગ્રામ્ય વિસ્તારના માંડવી ખાતે આગામી સમયમાં યોજાનાર લોકરક્ષક દળ (LRD) અને અન્ય પોલીસ ભરતી પરીક્ષાઓની રાત-દિવસ તૈયારી કરતા ઉત્સાહી યુવા-યુવતીઓ માટે એક...
આદિવાસી સમાજ માટે અખૂટ આસ્થા અને શ્રદ્ધાનું થાનક એટલે માંડવીમાં આવેલ દૂધમોગરા માતાનું પવિત્ર...
માંડવી: વાપીથી શામળાજી જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર, માંડવીથી આશરે પંદર કિલોમીટરના અંતરે લુહારવડ ગામની સીમમાં હાઇવેને અડીને દૂધમોગરા માતાનું પવિત્ર થાનક આવેલું છે. આ...
















